14:9 (IST)
વફાદારીના ગુણ અહેમદ પટેલ પાસેથી શીખી શકાય - સંજય રાઉત
ગુલાબ નબી આઝાદે કહ્યું- મેં મારા ભાઈ ગુમાવ્યા
અહેમદ પટેલના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો
અહેમદભાઈએ મને સામાજિક, રાજકીય અને વૈચારિક રૂપથી મજબૂત બનાવવાનું કામ કર્યું- હાર્દિક પટેલ
આદિવાસી જિલ્લામાંથી દિલ્હી સુધી પહોંચી પોતાની કાબેલિયાત સાબિત કરી હતીઃ સીઆર પાટીલ