
વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશનના દસ્તાવેજોથી મળેલી જાણકારી મુજબ કોરોના વાયરસના સંક્રમણને નાબૂદ કરવા માટે 237 દર્દીઓને રેમડેસિવયર ડ્રગ આપવામાં આવ્યો હતો. અને કેટલાકને પ્લેસીબી. એક મહિના પછી આ દર્દીઓની તપાસ કરી તો રેમડેસિવયર ડ્રગ લેનાર 13.9% દર્દીઓની મોત થઇ હતી અને પ્લેસીબો લેનાર 12.8% દર્દીઓની મોત થઇ ગઇ હતી. દર્દીઓની મોતને દેખતા ડૉક્ટરોએ આ ડ્રગનું ટ્રાયલ રોકી દીધું છે.