દિપીકા ખુમાણ, અમદાવાદ : શહેરનાં ઇન્દિરાનગરમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સામાન્ય જનતા પરેશાન થઇ ગઇ છે. ઇન્દિરા નગરમાં રહેતા 70 જેટલા પરિવારો આ તકલીફ વેઢી રહ્યાં છે. આ દૂષિત પાણીને કારણે શ્વાસ, ત્વચામાં તસલીફ થાય છે સાથે પગ અને આંખમાં પણ બળતરા થાય છે. તંત્રને રજૂવાત કરી તો પણ કોઇ સમસ્યા હલ નથી થઇ રહી. જેના કારણે સામાન્ય માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedaabad, ગુજરાત, પાણી`