ભક્તોની થર્મલ ગનથી તપાસ થઇ રહી છે
હાલ ભક્તો પરિસરમાંથી જ કરી રહ્યાં છે દર્શન
ભગવાનનાં ત્રણેવ રથ
ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન
ભગવાનનુ આ વખતનું મોસાળુ
રથયાત્રાને મંદિર પરિસરમાં જ પ્રસ્થાન કરાવવામાં આવ્યું
સરસપુર મોસાળમાં ભગવાનના મોસાળાની તૈયારીઓ
મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાઇ
રથયાત્રા જુઓ લાઇવ
મંદિરની બહાર પોલીસનો કડક બંદોબસ્ત
તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું
ભગવાન રથમાં બિરાજમાન
હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
રથયાત્રાને મંદિરની બહાર ના કાઢવાનું જણાવ્યુ