Home /News /lifestyle /જાણો, કેમ વાસી લોટ ભૂલથી પણ ન ખાવો જોઇએ..

જાણો, કેમ વાસી લોટ ભૂલથી પણ ન ખાવો જોઇએ..

વાસી લોટની રોટલી ખાવાથી વ્યક્તિને ગેસની સમસ્યા સહિતની સમસ્યાઓ પણ થઇ શકે છે

વાસી લોટની રોટલી ખાવાથી વ્યક્તિને ગેસની સમસ્યા સહિતની સમસ્યાઓ પણ થઇ શકે છે

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત આપણને ટેવ હોય છે કે રોટલી કે ભાખરીનો લોટ વધી જાય તો તેને ફ્રીઝમાં મુકી દઇએ છીએ. અને બીજા દિવસે તેનો ઉપયોગ કરીએ છીએ. આ આદતથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

આવો જોઇએ ફ્રીઝમાં મૂકેલા લોટનો ઉપયોગ કરવાથી શુ નુક્શાન થાય છે.

-નિષ્ણાંતો અનુસાર લોટને પલાળતા સમયે તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. નહીંતર તેમા રાસાયણિક બદલાવ આવી જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક માનવામાં આવે છે.
-લોટને બાંધીને ફ્રીઝમાં મૂકવાથી તેમા હાનિકારક કિરણો તેમા પ્રવેશ કરે છે અને તે ખરાબ થઇ જાય છે.
-આ પ્રકારના લોટથી રોટલી બનાવીને ખાવાથી કેટલીક બીમારીઓ પણ થઇ શકે છે.
-ફ્રીઝમાં લોટ બાંધીને મૂકવાથી રોટલીનો સ્વાદ ખરાબ આવે છે. જેનો સ્વાદ તાજી રોટલી જેવો આવતો નથી.
-વાસી લોટની રોટલી ખાવાથી વ્યક્તિને ગેસની સમસ્યા સહિતની સમસ્યાઓ પણ થઇ શકે છે.
-તે સિવાય લોટ ખાટો પણ પડી જાય છે. જેની રોટલી કડક થઇ જાય છે.
First published:

Tags: Side effects