Home /News /lifestyle /મહાશિવરાત્રિનાં દિવસે બનાવો આ 'ઠંડાઇ', જે પીવાથી કંઇક અલગ જ અહેસાસ થશે, નોંધી લો આ રીત
મહાશિવરાત્રિનાં દિવસે બનાવો આ 'ઠંડાઇ', જે પીવાથી કંઇક અલગ જ અહેસાસ થશે, નોંધી લો આ રીત
ઠંડાઇ પીવાની મજા આવે છે.
Thandai recipe: મહાશિવરાત્રિ નજીક છે ત્યારે અનેક લોકો ઠંડાઇ ઘરે બનાવે છે અને સાથે એને પીવાની મજા માણે છે. ઠંડાઇ પીવાની મજા કંઇક અલગ જ આવે છે. આમ, તમે જામફળની ઠંડાઇ આ રીતે બનાવો છો ખાવાની મજા આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહાશિવરાત્રિ આ વર્ષે 18 ફેબ્રુઆરીનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે તમે જામફળની ઠંડાઇ બનાવીને પીઓ છો તો મજ્જા પડી જાય છે. જામફળ અનેક પ્રકારના ગુણોથી ભરપૂર હોય છે. આમ, તમે જામફળની આ ઠંડાઇ પીઓ છો તો પેટની ગરમી બહાર નિકળી જાય છે અને સાથે ઠંડક થાય છે. મહાશિવરાત્રિના દિવસે આ ઠંડાઇનો અનેક રીતે ઉપયોગ થાય છે. શિવ ભક્તોને ઠંડાઇનો પ્રસાદ આપવામાં આવે છે. જામફળની ઠંડાઇ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તો તમે પણ ઘરે બનાવો આ રીતે જામફળની ઠંડાઇ.