Without onion garlic dish for Navratri: નવરાત્રિમાં અનેક લોકો લસણ ડુંગળી ખાતા હોતા નથી. આ સમયે સૌથી મોટી સમસ્યા રસોઇ શું બનાવવી એ થાય છે. આમ, તમને પણ આવી મુંઝવણ થાય છે તો આ રીતે ઘરે બનાવો લસણ-ડુંગળી વગર શાહી પનીર..
Without onion garlic dish for Navratri: શું તમે જાણો છો લસણ-ડુંગળી વગર શાહી પનીરનું શાક ખાવાની મજા આવે છે? આ શાક ટેસ્ટી બને છે. શાહી પનીરનું શાક તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટી બને છે અને સાથે નવરાત્રિમાં તમે પણ ખાઇ પણ શકો છો. આ શાક ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બને છે. તમે એક વાર ઘરે આ રીતે શાહી પનીર બનાવશો તો વારંવાર બનાવવાની અને ખાવાની ઇચ્છા થશે. જાણો ઘરે કેવી રીતે બનાવશો લસણ-ડુંગળી વગરનું શાહી પનીર શાક.