Aloo tomato sabji: હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. આ નવરાત્રિમાં અનેક લોકો લસણ-ડુંગળી ખાતા નથી. આમ,તમે પણ લસણ-ડુંગળી ખાતા નથી તો આ રીતે જૈન બટાકા ટામેટાનું શાક ઘરે બનાવો અને ખાવાની મજા માણો.
Aloo tamatar sabji: હાલમાં ચૈત્રી નવરાત્રિ શરૂ છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરી રહ્યા છે. આ દિવસોમાં અનેક ઘરોમાં લસણ-ડુંગળી વગરની વાનગીઓ બનતી હોય છે. આ શુભ દિવસોમાં ધાર્મિક માન્યતાઓ અનુસાર લસણ-ડુંગળી ખાવુ જોઇએ નહીં. આ સમયમાં અનેક લોકો કન્ફ્યૂઝ હોય છે કે શું રસોઇ બનાવવી..આમ તમને પણ આ પ્રશ્ન થાય છે તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે લસણ-ડુંગળી વગર બટાકા ટામેટાનું શાક બનાવશો.