Home /News /lifestyle /Navratri Food: મોરૈયામાંથી આ રીતે ઘરે બનાવો ' ફરાળી ઢોકળા, ઉપવાસમાં ખાશો તો સ્ટેમિના રહેશે
Navratri Food: મોરૈયામાંથી આ રીતે ઘરે બનાવો ' ફરાળી ઢોકળા, ઉપવાસમાં ખાશો તો સ્ટેમિના રહેશે
પ્રતિકાત્મક તસવીર.
Farali dhokla recipe: ચૈત્રી નોરતામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં સ્ટેમિના રાખવી ખૂબ જરૂરી છે. સ્ટેમિના શરીરમાં હોય તો તમે આખો દિવસ સરસ રીતે પસાર કરી શકો છો. તો તમે પણ ફરાળી ઢોકળા બનાવો અને ખાવાની મજા માણો.
Farali dhokla recipe: નવરાત્રિ 22 માર્ચના રોજથી શરૂ થશે અને 30 માર્ચ સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં ઘણાં લોકો એક ટાઇમ જમીને બીજા ટાઇમે ફરાળ કરતા હોય છે. આ સાથે જ અનેક લોકો નોરતા દરમિયાન ખાલી ફરાલ કરતા હોય છે. આ સાથે ઘણાં લોકો ઉપવાસમાં નવ દરમિયાન ખાલી પ્રવાહી પર રહેતા હોય છે. તમે પણ નોરતામાં ઉપવાસમાં કરો છો તો આ રીતે ઘરે ફરાળી ઢોકળા બનાવો અને ખાવાની મજા માણો. તો નોંઘી લો આ રીત.