Home /News /kutchh /શંકરસિંહ બોલ્યા-પાટીદાર સમાજને ન્યાય અપાશે,મળી શકે છે વિપક્ષ પદ

શંકરસિંહ બોલ્યા-પાટીદાર સમાજને ન્યાય અપાશે,મળી શકે છે વિપક્ષ પદ

ગુરુદાસ કામત સાથેની બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે કોંગ્રેસના તાકાતવાર ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરાય છે.ગુરુદાસ કામતે ધારાસભ્યો સાથે બેઠકની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભવિષ્યના સીએમ માટેની મીટિંગ નહોતી.દિલ્હી હાઈકમાન્ડ જ અંતિમ નિર્ણય લેશે.વધુમાં બાપુએ કહ્યુ હતું કે સમય નક્કી કરશે કે અમારે શું કરવું,મારા સ્થાને પાટીદારને આગળ કરે તો મારું સમર્થન છે.પાટીદાર સમાજને ન્યાય અપાશે.

ગુરુદાસ કામત સાથેની બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે કોંગ્રેસના તાકાતવાર ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરાય છે.ગુરુદાસ કામતે ધારાસભ્યો સાથે બેઠકની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભવિષ્યના સીએમ માટેની મીટિંગ નહોતી.દિલ્હી હાઈકમાન્ડ જ અંતિમ નિર્ણય લેશે.વધુમાં બાપુએ કહ્યુ હતું કે સમય નક્કી કરશે કે અમારે શું કરવું,મારા સ્થાને પાટીદારને આગળ કરે તો મારું સમર્થન છે.પાટીદાર સમાજને ન્યાય અપાશે.

વધુ જુઓ ...
    ગુરુદાસ કામત સાથેની બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે કોંગ્રેસના તાકાતવાર ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરાય છે.ગુરુદાસ કામતે ધારાસભ્યો સાથે બેઠકની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભવિષ્યના સીએમ માટેની મીટિંગ નહોતી.દિલ્હી હાઈકમાન્ડ જ અંતિમ નિર્ણય લેશે.વધુમાં બાપુએ કહ્યુ હતું કે સમય નક્કી કરશે કે અમારે શું કરવું,મારા સ્થાને પાટીદારને આગળ કરે તો મારું સમર્થન છે.પાટીદાર સમાજને ન્યાય અપાશે.

    cong patidar plan

    વસંત વગડોમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરીમાં બેઠક મળી હતી જેમાં શંકરસિંહને કમાન સોપવા 36 ધારાસભ્યો એકમત હોવાનું કહેવાય છે. કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામત ઉપસ્થિત રહ્યા હતા. મંજૂરી માટે રાહુલ ગાંધીને રજૂઆત કરાશે. શંકરસિંહના નેતૃત્વમાં ચુંટણી લડવાની માંગ કરી હતી.

    કોંગ્રેસમાં થશે ફેરફાર ?
    કોંગ્રેસમાં મોટા ફેરફારની શક્યતા
    શંકરસિંહ વાઘેલાને સોંપાઈ શકે છે મોટી જવાબદારી
    ચૂંટણી પ્રચારની કમાન બાપુને આપવા માગ
    ધારાસભ્યોની બેઠકમાં ગુરુદાસ કામતને કરાઈ રજૂઆત
    પાટીદાર નેતાને વિપક્ષનું પદ આપવા ઉઠી માગ
    ગુરુદાસ કામત રાહુલ ગાંધીને કરશે માહિતીથી અવગત
    વિપક્ષના નેતા તરીકે રાઘવજી પટેલ, પરેશ ધાનાણીનું નામ આગળ
    બંનેમાંથી એકના નામ પર હાઈ કમાન્ડ આપી શકે છે સહમતિ
    કોંગ્રેસના જાણકાર સૂત્રોએ આપી માહિતી
    First published:

    Tags: કોંગ્રેસ, ગુરુદાસ કામત, શંકરસિંહ વાઘેલા

    विज्ञापन