Home /News /kutchh /કચ્છ: જીગ્નેશ મેવાણીએ દલિત સમાજનાં લોકોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો

કચ્છ: જીગ્નેશ મેવાણીએ દલિત સમાજનાં લોકોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો

X
મંદિરમાં

મંદિરમાં પ્રવેશ

ભચાઉ તાલુકાના નેર ગામે મંદિરમાં પ્રવેશ બાબતે થયેલા જીવલેણ હુમલા બાદ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાપર તાલુકાના વરણું ગામે 

ગત મહિને ભચાઉ તાલુકાનાં નેર ગામે મંદિરમાં પ્રવેશ કરવા બાબતે અનુસૂચિત જાતિના લોકો પર થયેલા જીવલેણ હુમલા બાદ સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. તે વચ્ચે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા રાપર તાલુકાનાં વરણું ગામે દલિત સમાજના લોકો સાથે મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. આવતીકાલે મંગળવારે મેવાણી નીર ગામની ઘટનાનાં પીડિતોને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મળવા જશે.
First published:

Tags: Jignesh Mevani, Scheduled Caste

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો