ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી @kunvarjibavalia દ્વારા જસદણ-વિંછીયા વિસ્તારમાં કલમ 144ના નિયમ ભંગ નથાય તેની કાળજી રાખી સ્વયમ જાતે ગાડી ચલાવતા વિસ્તારમાં લોકો ઘરની બહાર ન નિકળે તેવી જાતે મુલાકાત લય લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો તેમજ કોરોના વાયરસ થી સાવચેત રહેવા અનુરોધ કર્યો. pic.twitter.com/fVmhqKHE0L
— Jitesh Trapasiya (@JiteshTrapasiya) March 28, 2020
જસદણ-વિંછીયા વિસ્તારની જનતા તેમજ સમગ્ર રાજ્યની જનતાને જણાવવાનું કે કોરોના વાઇરસના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે આપ સૌને સાથ અને સહકાર આપવાની અપીલ કરુ છુ કે આરોગ્ય વિભાગ,વહીવટી તંત્ર દ્વારા "કોરોના સંબંધિત" અપાયેલ સુચનોનો અમલ કરી તંત્રને મદદરૂપ થવા મારી આપ સૌને નમ્ર અપીલ pic.twitter.com/8Tg0oxsJGn
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) March 27, 2020
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર