બોટાદઃપીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સોમવારે બોટાદમાં સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી નહી રહે. બોટાદમાં મોદી મય માહોલ જોવા મળ્યો છે. સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થયું છે. ભઈમડાજ-શેતુજ્ય સુધી પાઇપલાઇનું ખાતમુર્હુત થયું છે. બોટાદના કૃષ્ણતળાવ ખાતે પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું.
બોટાદઃપીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સોમવારે બોટાદમાં સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી નહી રહે. બોટાદમાં મોદી મય માહોલ જોવા મળ્યો છે. સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થયું છે. ભઈમડાજ-શેતુજ્ય સુધી પાઇપલાઇનું ખાતમુર્હુત થયું છે. બોટાદના કૃષ્ણતળાવ ખાતે પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું.
બોટાદઃપીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સોમવારે બોટાદમાં સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી નહી રહે. બોટાદમાં મોદી મય માહોલ જોવા મળ્યો છે. સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થયું છે. ભઈમડાજ-શેતુજ્ય સુધી પાઇપલાઇનું ખાતમુર્હુત થયું છે. બોટાદના કૃષ્ણતળાવ ખાતે પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું.