Home /News /kutchh-saurastra /શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં, કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડશેની ચર્ચા

શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં, કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડશેની ચર્ચા

શંકરસિંહ વાઘેલા આજથી અજ્ઞાતવાસમાં ગયાછે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આઉટ ઓફ ગુજરાત એક અઠવાડીયા માટે ગયા છે. આ સમય દરમિયાન તે કોઇપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ નહી લે.બાપુના અજ્ઞાતવાસમાં જવા પર અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ શંકરસિંહ ગુજરાત પરત ફરશે.વધુ વિવાદ ન ઊભો થાય તે માટે બાપુ અજ્ઞાતવાસમાં ગયાનું મનાય છે. વાઘેલાના આર્શિવાદથી કોંગ્રેસ તુટશે તેવું મનાય છે. જો કે શંકરસિંહ કોંગ્રેસ છોડશે કે નહી તે નક્કી નથી.

શંકરસિંહ વાઘેલા આજથી અજ્ઞાતવાસમાં ગયાછે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આઉટ ઓફ ગુજરાત એક અઠવાડીયા માટે ગયા છે. આ સમય દરમિયાન તે કોઇપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ નહી લે.બાપુના અજ્ઞાતવાસમાં જવા પર અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ શંકરસિંહ ગુજરાત પરત ફરશે.વધુ વિવાદ ન ઊભો થાય તે માટે બાપુ અજ્ઞાતવાસમાં ગયાનું મનાય છે. વાઘેલાના આર્શિવાદથી કોંગ્રેસ તુટશે તેવું મનાય છે. જો કે શંકરસિંહ કોંગ્રેસ છોડશે કે નહી તે નક્કી નથી.

વધુ જુઓ ...
    શંકરસિંહ વાઘેલા આજથી અજ્ઞાતવાસમાં ગયાછે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આઉટ ઓફ ગુજરાત એક અઠવાડીયા માટે ગયા છે. આ સમય દરમિયાન તે કોઇપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ નહી લે.બાપુના અજ્ઞાતવાસમાં જવા પર અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ શંકરસિંહ ગુજરાત પરત ફરશે.વધુ વિવાદ ન ઊભો થાય તે માટે બાપુ અજ્ઞાતવાસમાં ગયાનું મનાય છે. વાઘેલાના આર્શિવાદથી કોંગ્રેસ તુટશે તેવું મનાય છે. જો કે શંકરસિંહ કોંગ્રેસ છોડશે કે નહી તે નક્કી નથી.

    કોગ્રેસના વિશ્વાસનીય સુત્રોના દાવા મુજબ અત્યારે કોંગ્રેસમાં બધુ જ બરાબર નથી ચાલી રહ્યુ. શંકરસિંહ વાઘેલા જૂથ હાલ નારાજ હોવાનું મનાઇ રહ્યું છે. તો એક ગુજરાતી ન્યુઝ ચેનલને મળેલા અહેવાલ મુજબ પ્રદેશ કોંગ્રેસના 35 નેતાઓ પક્ષ છોડી શકે છે. પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.

    કોંગ્રેસ તુટે છે તે નિશ્વિત છે
    એક ગુજરાતી ન્યુઝ ચેનલને કોંગ્રેસના સુત્રો પાસેથી મળેલી માહીતી મુજબ જે અહેવાલ દર્શાવ્યો છે જેમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર તમામ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા જૂથના છે.કોંગ્રેસ આવે છે કે નહી તે પરિણામ કહેશે પરંતુ તુટે છે તે નિશ્વિત છે.સુત્રોનું કહેવું છે કે શંકરસિંહ કોંગ્રેસ છોડશે કે નહી તે નક્કી નથી પરંતુ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડશે તે લગભગ નક્કી જ છે.
    શંકરસિંહ વાઘેલા બાયડનો કાર્યક્રમ રદ કર્યો છે અને 5 દિવસ માટે જ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે. ચાઇનાના પ્રવાસે ગયા છે. ગુજરાતની રાજનીતીમાં આ સૌથી મોટો ભૂકંપ સર્જાશે. જો કે શંકરસિંહ જુથના ધારાસભ્યો તેમજ શક્તિસિંહ ગોહિલે તેઓ પક્ષ છોડી શકે છે તે વાતને નકારી છે અને તેઓ કોંગ્રેસમાં જ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી. રામસિંહ પરમારે પણ અહેવાલને નકારી કહ્યુ હતું કોઇ કોંગ્રેસ છોડીને જવાના નથી.

    બાપુની અવગણનાથી લાગી આગ
    રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં શંકરસિંહ વાઘેલાની અવગણના બાદ ગુજરાત કોંગ્રેસમાં આગ લાગ્યાનું મનાય છે. સુત્રોના કહેવા મુજબ રાહુલ ગાંધી સામે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચેની મુલાકાતનો મુદ્દો ઉઠાવાયો હતો ત્યારે શંકરસિંહનું સ્વમાન ઘવાયું હતું છતાં રાહુલ ગાંધી રોકવાને બદલે સાંભળી રહ્યા હતા. જેને લઇ બાપુ ઉકળી ઉઠ્યાનું મનાય છે. જેને લઇ કોંગ્રેસ આવે છે કે નહી તે નક્કી નથી પરંતુ હવે કોંગ્રેસ તુટે છે નક્કી છે.
    First published:

    Tags: વિવાદ, શંકરસિંહ વાઘેલા

    विज्ञापन