Exit Poll: કન્હૈયા કુમાર અને શત્રુધ્ન સિન્હાના પરાજયનો અણસાર
News18 Gujarati Updated: May 19, 2019, 10:34 PM IST

Exit Poll: કન્હૈયા કુમાર અને શત્રુધ્ન સિન્હાના પરાજયનો અણસાર
એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે
- News18 Gujarati
- Last Updated: May 19, 2019, 10:34 PM IST
લોકસભા ચૂંટણી 2019માં ન્યૂઝ 18ના એક્ઝિટ પોલમાં NDAને પૂર્ણ બહુમત મળી રહી છે. જ્યારે અન્ચ ચેનલોના એક્ઝિટ પોલમાં પણ NDAને બહુમત મળતી બતાડવામાં આવી રહી છે. આવા સમયે બિહારની બે સીટો ઉપર બધાની નજર હતી. આ હાઇપ્રોફાઇલ સીટો હતી બેગૂસરાય અને પટના સાહિબ. બેગૂસરાયથી બીજેપીના ગિરિરાજ સિંહ સામે સીપીઆઈએ કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યો હતો. જ્યારે પટના સાહિબ સીટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુધ્ન સિન્હા વચ્ચે મુકાબલો છે.
એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.
આ પણ વાંચો - તમામ એક્ઝિટ પોલ્સનું માનીએ તો કેન્દ્રમાં ફરી બને શકે છે મોદી સરકારએબીપી નીલસનના મતે બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએને 34 સીટો મળશે. જ્યારે ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએને 34 થી 36 સીટો મળવાની સંભાવના છે. જ્યારે યૂપીએને 6 સીટો મળવાની સંભાવના છે. ઝારખંડની 14 લોકસભા સીટોમાંથી એનડીએના ખાતામાં 10 સીટો આવી રહી છે.જ્યારે યૂપીએને 4 સીટો મળી શકે છે.
એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.
આ પણ વાંચો - તમામ એક્ઝિટ પોલ્સનું માનીએ તો કેન્દ્રમાં ફરી બને શકે છે મોદી સરકારએબીપી નીલસનના મતે બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએને 34 સીટો મળશે. જ્યારે ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએને 34 થી 36 સીટો મળવાની સંભાવના છે. જ્યારે યૂપીએને 6 સીટો મળવાની સંભાવના છે. ઝારખંડની 14 લોકસભા સીટોમાંથી એનડીએના ખાતામાં 10 સીટો આવી રહી છે.જ્યારે યૂપીએને 4 સીટો મળી શકે છે.
- 2019 ka exit poll
- aaj tak exit poll 2019
- abp exit poll 2019
- c voter exit poll
- cg exit poll 2018
- chanakya
- chanakya exit poll 2019
- exit poll 2019 lok sabha maharashtra
- exit poll 2019 lok sabha up
- exit poll 2019 ndtv
- exit poll 2019 odisha
- exit poll results 2019 india
- exit poll results 2019 lok sabha
- exit poll survey 2019
- Highlights
- jind election exit poll
- jind exit poll
- latest exit poll 2019 lok sabha
- Latest News
- latest updates
- Live Blog
- live coverage
- live updates
- lok sabha chunav 2019 exit poll
- Lok Sabha Election
- lok sabha election 2019 exit poll latest
- lok sabha election prediction
- lok sabha election prediction state wise
- lok sabha election predictions 2019
- lok sabha election results 2019
- Lok Sabha Elections 2019
- madhya pradesh ka exit poll
- news online
- rajasthan vidhan sabha exit poll
- rajsthan exit poll
- Telangana exit polls
- up exit poll 2019live news