વડોદરાઃપાદરામાં નર્મદા કેનાલ પાસે આવેલ પાતળીયા હનુમાંન મંદિરમાં ગઇકાલે રાતે 10થી વઘુ લુંટારૂઓ મારક હથિયારો સાથે ત્રાટકયા હતા. રીવોલ્વરની અણીએ મંદિરનાં મંહત જયરામદાસજીને એક રૂમમાં પુરી દઇને બંઘક બનાવ્યા હતા. અને તેમને માંથામાં ઇજા પણ પહોચાડી હતી.
વડોદરાઃપાદરામાં નર્મદા કેનાલ પાસે આવેલ પાતળીયા હનુમાંન મંદિરમાં ગઇકાલે રાતે 10થી વઘુ લુંટારૂઓ મારક હથિયારો સાથે ત્રાટકયા હતા. રીવોલ્વરની અણીએ મંદિરનાં મંહત જયરામદાસજીને એક રૂમમાં પુરી દઇને બંઘક બનાવ્યા હતા. અને તેમને માંથામાં ઇજા પણ પહોચાડી હતી.
વડોદરાઃપાદરામાં નર્મદા કેનાલ પાસે આવેલ પાતળીયા હનુમાંન મંદિરમાં ગઇકાલે રાતે 10થી વઘુ લુંટારૂઓ મારક હથિયારો સાથે ત્રાટકયા હતા. રીવોલ્વરની અણીએ મંદિરનાં મંહત જયરામદાસજીને એક રૂમમાં પુરી દઇને બંઘક બનાવ્યા હતા. અને તેમને માંથામાં ઇજા પણ પહોચાડી હતી.
લુંટારૂઓએ મંદિરની તિજોરી તોડી તેમાંથી રોકડ દસ હજાર સહિત ભગવાનનું ચાંદીનું મુગટ, બે મોબાઇલ ફોન લુંટી ફરાર થઇ ગયા હતા. ઘટનાંની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિત ઉચ્ચ પોલીસ અઘિકરીઓ ઘટનાં સ્થળે પોંહચી તપાસ હાથ ધરી હતી. પાદરામાં જ મહિનાંમાં બીજી લુંટની ઘટનાં બનતા સ્થાનિકો અસુરક્ષિતની લાંગણી અનુભવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર