Home /News /gujarat /જો ભારતમાં ચોખ્ખુ પાણી પૂર્ણ થઇ ગયું તો શું થશે?
જો ભારતમાં ચોખ્ખુ પાણી પૂર્ણ થઇ ગયું તો શું થશે?
દેશનાં સૌથી મોટા હિસ્સામાં સ્વચ્છતાની કમી હોય છે. તો તે આપણને આ માટે આગાહ કરે છે કે સમય છે સુધારો કરી લો. જો પરિસ્થિતિઓ સુધારવામાં નિષ્ફળ રહ્યાં તો ગંભીર પરિણામ આવશે.
જો આપણે જળસંકટને ઓછુ કરવાં અને સ્વચ્છતાને વધારવાં માટે કામ નહીં કરીએ તો એવાં ઘણાં પ્રતિકૂળ પ્રભાવ છે જે દેખાવા લાગશે. જો આપણે જળસંકટને ઓછુ કરવા અને સ્વચ્છતાને વધારવાં કામ નહીં કરીએ તો, એવાં ઘણાં પ્રતિકૂળ પ્રભાવ છે જે દેખાવા લાગશે.
ડે ઝીરો, જ્યારે કોઇ દેશ કે ક્ષેત્રનું પાણી પૂર્ણ થઇ જાય છે, આ ઐતિહાસિક તબાહી છે. આપણે એવી આશા કરીએ છીએ કે આપણે ભારતમાં ક્યારેય એવી સ્થિતિનો સામનો નહીં કરવો પડે. જો એવું થયું તો, તેને ભારતને સંચાલિત કરનારી નાગરિક અને સામાજિક સંરચનાઓ પર ભયાનક અને દીર્ઘકાલીન પ્રભાવ રહેશે. ગંભીર પરિણામ જે ચેતાવણીનાં સંકેતની જેમ કામ કરે છે. અને આ પ્રકારની વિપદાને રોકવા માટે મદદ કરે છે. પછી જળસંકટ જેમ વધે છે અને દેશનાં સૌથી મોટા હિસ્સામાં સ્વચ્છતાની કમી હોય છે. તો તે આપણને આ માટે આગાહ કરે છે કે સમય છે સુધારો કરી લો. જો પરિસ્થિતિઓ સુધારવામાં નિષ્ફળ રહ્યાં તો ગંભીર પરિણામ આવશે.
શહેરી અને ગ્રામીણની વચ્ચે વિભાજન વધવું- આપણાં જળ સંસાધનો અને સ્વચ્છતા સુધીની પહોંચમાં કમીને કારણે ગ્રામીણ નાગરિકો પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. તેમાંથી અધિકાંશ તેમનાં આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. કૃષિ એક એવો ઉદ્યોગ છે જે ડે ઝીરો આવવા પર પૂર્ણ થઇ જશે. જો ગ્રામીણ જીવન નષ્ટ થઇ જાય છે તો આ પહેલાં જ ગીચ વસ્તીવાળા શહેરમાં મોટા પ્રમાણમાં પાણી ઘટશે અને લાખો લોકો ગરીબ થઇ જશે. તેનાંથી જનતામાં અંસતોષ વધશે.
સામાજિક સામંજસ્યને હાનિ પહોંચશે- જેમ દરેક બર્બાદ થયેલાં દેશની કહાનીમાં જણાવવામાં આવે છે કે, તેનાં ઘટતા સંસાધનોને કારણે સમાજ વેરવિખેર થઇ જાય છે. એવું ભારતમાં ખાસ કરીને થઇ શકે છે. જો ભારતનાં વિભિન્ન જૂથને પાણી અને સ્વચ્છતાનાં સીમિત સંસાધનો માટે પ્રતિસ્પર્ધા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. બારતની વિવિદતા, જેનાં પર અમે ગર્વ કરીએ છીએ. એવી સ્થિતિમાં કલહ અને સંઘર્ષનો સ્ત્રોત બની જશે. આ સાથે જ આંતરિક મતભેદ, પાણી અને સ્વચ્છતાનાં સંકટને હલ કરવું કઠિન બનાવી દેશે. જેનાંથી સ્થિતિ વધુ ખરાબ થઇ જશે.
ભારતીય સપનાનો અંત- ભારતનો વિકાસ લોકોની પ્રગતિશીલતા અને સરળ આકાંક્ષાઓ પર વધુ નિર્ભર કરે છે. યુવાઓનાં આ સપનાને પૂર્ણ કરવાં માટે જે તેની અને સંપૂર્ણ દેશની ઉન્નતિ માટે મદદ કરે છે યુવાઓને ચોખ્ખુ પાણી અને સ્વચ્છતા સુધી અપ્રતિબંધિત પહોંચની આવશ્યકતા હોય છે. જો ડે ઝીરોને આ દેશનાં યુવાઓને સ્વસ્થ, પૂર્ણ જીવનનાં અવસરથી વંચિત કરવાનું હતું. આ ભારતનાં આર્થિક ભવિષઅયમાં એક અપરિવર્તનીય ગિરાવટનું કારણ હશે. આનાંથી થનારી સ્વાસ્થ્ય સમસ્યાને કારણે ધનહાનિ થશે અને આ મોટી સંખ્યામાં ભારતીયોની આશા તે આશાવાદિતા છીનવી લેશે.
જો આપણે જળસંકટને ઓછું કરવા અને સ્વચ્છતાને વધારવા માટે કામ નહીં કરીએ તો આવા ઘણાં પ્રતિકૂળ પ્રબાવ છે જે આફણાં દેશવાસીઓનાં જીવનમાં ડે ઝીરો આવતા પહેલાં જ દેખાઇ દેશે. અહીં સુધી કે પાણી અને સ્વચ્છતાનાં આપણાં પ્રાવધાનમાં વૃદ્ધિથી લોકોનાં જીવન પર મોટો પ્રભાવ પડી શકે છે. આપણે તે નક્કી કરવું જોઇએ કે, તે પરિવર્તનોને હમેશાં સકારાત્મક કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે.
મિશન પાની સીએનએન ન્યૂઝ 18 અને હર્પિક ઇન્ડિયાની પહલ છે. જે ભારતનાં મહત્વપૂર્ણ જળ સંસાધનોને બચાવવા અને સ્વચ્છતા ભરેલાં જીવનની દિશામાં એક અભિયાનનાં નેતૃત્વ કરે છે. આપ જળ પ્રતિજ્ઞા લઇ તેમાં યોગદાન આપી શકો છો. www.news18.com/mission-paani પર જોઓ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર