liveLIVE NOW

ઉમીયાધામમાં PMએ કહ્યું, જવાનો મોટું કરે, પાકું કરે, જ્યાં કરવાનું હોય ત્યાં કરે

4 અને 5 માર્ચ એટલે બે દિવસમાં વડાપ્રધાન વિવિધ યોજનાનુ ઉદઘાટન,લોકાપર્ણ કરશે.

  • News18 Gujarati
  • | March 04, 2019, 16:30 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO

    હાઇલાઇટ્સ

    20:5 (IST)

    દેશના જવાનો પર પ્રશ્ન ઉભા કરનારા લોકો પર પીએમ મોદી આક્રમક બન્યા

    20:5 (IST)

    દેશ હિત માટે જે જરૂરી હશે તે અમારી પ્રથમિકતા - મોદી

    20:4 (IST)

    હું વધારે રાહ નથી જોઈ શકતો, વીણી વીણીને હિસાબ લઈશ, ઘરમાં ઘુસીને મારીશું - મોદી

    20:4 (IST)

    મોદીની વાત ન માનો પણ સેના પર તો વિશ્વાસ કરો - મોદી

    20:3 (IST)

    મને સત્તાની ખુરશીની ચિંતા નથી, મને દેશની ચિંતા છે  - મોદી

    19:45 (IST)

    સમુદ્રી શક્તિ માટે લોથલમાં ઐતિહાસિક મ્યુઝિયમ બનશે, દુનિયાભરમાંથી લોકો અહીં આવશે, રોજગારીના અવસર વધશે - મોદી

    19:43 (IST)

    એકલા ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે 75000 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા

    19:41 (IST)

    આદીવાસીઓે માટે ઠેર ઠેર પ્રયત્ન હાથ ધરતા આદીવાસીઓ માટે રોજગારીની તકો પણ વધી - મોદી

    19:40 (IST)

    સરકારે આદિવાસીઓના વિકાસ માટે અને રોજગારી માટે સંકલ્પ સાથે કામ કરી તેમને સમાજની સાથે જોડવાનો પ્રયાસ કર્યો - મોદી

    19:39 (IST)

    હું 2001માં મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી આદીવાસી વિસ્તારમાં એક 10 સાયન્સ અભ્યાસની પણ વ્યવસ્થા ન હતી, ત્યારે હવે મેડિકલ કોલેજો પણ ખુલી રહી છે - મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં સૌ પ્રથમ તેમણે જીજી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જે બાદમાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી. જામનગર બાદ મોદી અમદાવાદ ખાતે મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે.
    विज्ञापन