અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. આજે બપોરે તેઓ મહેસાણા, ઊંઝા સહિતના સ્થળેઓ પાટીદાર આંદોલન દરમિયાન શહીદોના પરિવારને મળી તેમજ ઉઝામાં ઉમિયા માતાના દર્શન કરી અમદાવાદ પરત ફર્યા હતા. અને બપોર બાદ ઘાટલોડિયામાં સ્વ. નિમેષ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નિમેષ પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયો હતો. ઘાટલોડિયામાં કેજરીવાલનો વિરોધ પણ કરાયો હતો અને કાળા વાવટા બતાવાયા હતા. વસ્ત્રાલ ખાતે મૃતક સિદ્ધાર્થના પરિવારજનોને પણ કેજરીવાલ મળવા પહોચ્યા હતા.
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. આજે બપોરે તેઓ મહેસાણા, ઊંઝા સહિતના સ્થળેઓ પાટીદાર આંદોલન દરમિયાન શહીદોના પરિવારને મળી તેમજ ઉઝામાં ઉમિયા માતાના દર્શન કરી અમદાવાદ પરત ફર્યા હતા. અને બપોર બાદ ઘાટલોડિયામાં સ્વ. નિમેષ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નિમેષ પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયો હતો. ઘાટલોડિયામાં કેજરીવાલનો વિરોધ પણ કરાયો હતો અને કાળા વાવટા બતાવાયા હતા. વસ્ત્રાલ ખાતે મૃતક સિદ્ધાર્થના પરિવારજનોને પણ કેજરીવાલ મળવા પહોચ્યા હતા.
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. આજે બપોરે તેઓ મહેસાણા, ઊંઝા સહિતના સ્થળેઓ પાટીદાર આંદોલન દરમિયાન શહીદોના પરિવારને મળી તેમજ ઉઝામાં ઉમિયા માતાના દર્શન કરી અમદાવાદ પરત ફર્યા હતા. અને બપોર બાદ ઘાટલોડિયામાં સ્વ. નિમેષ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નિમેષ પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયો હતો.
ઘાટલોડિયામાં કેજરીવાલનો વિરોધ પણ કરાયો હતો અને કાળા વાવટા બતાવાયા હતા. વસ્ત્રાલ ખાતે મૃતક સિદ્ધાર્થના પરિવારજનોને પણ કેજરીવાલ મળવા પહોચ્યા હતા. ત્યારબાદદિલ્હીના CM અરવિંદ કેજરીવાલની સિક્યોરિટી ફોર્સ શ્વેતાંગના ઘરે પહોંચી હતી. ડૉગ સ્કવોર્ડ દ્વારા સુરક્ષાને લઈને પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ સાંજે સાત વાગ્યાના સમયે અરવિંદ કેજરીવાલ શ્વેતાંગના ઘરે પહોંચ્યા હતા. અને પરિવારની મુલાકાત લઇ વાતચીત કરી હતી.
કેજરીવાલે નિમેષના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. કાળા વાવટા ફરકાવી વિરોધ કરનારા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. અહીથી તેઓ બાપુનગરમાં પણ શહીદ શ્વેતાગના પરિવારને મોડી સાંજે મળ્યા હતા. પાટીદાર આંદોલન બાદ થયેલા તોફાન સમયે પોલીસ કસ્ટડીમાં શ્વેતાંગ પટેલનું મૃત્યુ થયું હતું. પરિવાર આજે પણ ન્યાય માટે આમ તેમ ભટકી રહ્યો છે.
બાપુનગરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો હતો કાળા વાવટા ફરકાવી કરાયો વિરોધ કરાયો હતો'અરવિંદ કેજરીવાલ પાકિસ્તાનનો સમર્થક છે, દેશનો ગદ્દાર છે તેવા નારા લાગ્યા હતા. સ્થાનિકોએ 10 જેટલા લોકોની અટકાયત કરી હતી.
અરવિંદ કેજરીવાલ માત્ર રાજનીતિ કરવા ગુજરાતમાં આવે છે
આ અગાઉ યુવા આઝાદી સંગઠનના કાર્યકર્તાઓએ શ્વેતાંગ પટેલના ઘરની મુલાકાત લીધી હતી. યુવા આઝાદી સંગઠનના કાર્યકર્તાઓએ નિવેદનમાં કહ્યું હતું કે,અરવિંદ કેજરીવાલ માત્ર રાજનીતિ કરવા ગુજરાતમાં આવે છે. પરિવારના સભ્યોને મૃતકના નામે રાજનીતિ ના થાય એ અંગે સુચન કર્યું છે.પાટીદારોનો વોટબેન્ક તરીકે ઉપયોગ ના થવો જોઈએ. 25 લાખના વળતરની માંગ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર