Home /News /gujarat /ખોડલધામ દ્વારા અમદાવાદની નવી ટીમ જાહેર કરાઈ, આ 21 લોકોને મળ્યું સ્થાન

ખોડલધામ દ્વારા અમદાવાદની નવી ટીમ જાહેર કરાઈ, આ 21 લોકોને મળ્યું સ્થાન

ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ અને દિનેશ કુંભાણીએ અમદાવાદની નવી ટીમની જાહેરાત કરી છે.

ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ અને દિનેશ કુંભાણીએ અમદાવાદની નવી ટીમની જાહેરાત કરી છે.

ખોડલધામ ધ્વારા અમદાવાદની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ અને દિનેશ કુંભાણીએ અમદાવાદની નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં એક કન્વીનર, પાંચ સહ કન્વીનર, પાંચ ઉપપ્રમુખ, પાંચ મંત્રી અને પાંચ સહ મંત્રીની નિમણુક કરી તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં પ્રકાશ મોરડીયાને અમદાવાદના કન્વીનર બનાવવામાં આવ્યા છે. ધ્રુવ તોગડીયા, સંજય ભંડેરી, જીગ્નેશ સાવલીયા, હસમુખ કસવાળા સહીતના ચહેરાઓને સ્થાન મળ્યું છે.

કોને કયું પદ સોંપવામાં આવ્યું?

કન્વીનર
પ્રકાશભાઈ કે. મોરડીયા

સહ કન્વીનર
સંજયભાઈ સી. ભંડેરી
હસમુખભાઈ એમ. કસવાળા
ભાવિકભાઈ એ. પેથાણી
જીગ્નેશભાઈ વી. સાવલીયા
ધ્રુવભાઈ તોગડીયા

ઉપપ્રમુખ
પરેશભાઈ એમ સાવલીયા
અલ્પેશભાઈ ડી. પટેલ
બીપીનભાઈ ડી. ઢોલરીયા
નિલેશભાઈ એમ. રામાણી
પંકજભાઈ સી. ઠુંમર

મંત્રી
રાજેશભાઈ યુ. પદમાણી
સુરેશભાઈ કે. કરકર
બકુલભાઈ બી. ધામેલીયા
જીતુભાઈ બી. વોરા
ભાવેશભાઈ જે. કોરાટ

સહમંત્રી
પીયુષભાઈ એન ધાનાણી
પ્રશાંતભાઈ પી. વિરાણી
રાકેશભાઈ એમ. રાદડીયા
હસમુખભાઈ એફ. વસાણી
ઘનશ્યામભાઈ બી. કસવાળા
First published:

Tags: Announced, Got, Khodaldham Trust, People, Place, અમદાવાદ