Home /News /gujarat /ઉના દલિત અત્યાચાર મામલે માનવ અધિકાર પંચ જાગ્યું, માંગ્યો અહેવાલ

ઉના દલિત અત્યાચાર મામલે માનવ અધિકાર પંચ જાગ્યું, માંગ્યો અહેવાલ

ઉના દલિત અત્યાચાર મામલો રાજકીય મુદ્દો બન્યો છે ત્યારે માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે. માનવ અધિકાર આયોગના ચેરમેને આ મામલે અધિકારીઓ પાસે તપાસ અહેવાલ માંગ્યો છે.

ઉના દલિત અત્યાચાર મામલો રાજકીય મુદ્દો બન્યો છે ત્યારે માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે. માનવ અધિકાર આયોગના ચેરમેને આ મામલે અધિકારીઓ પાસે તપાસ અહેવાલ માંગ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
    અમદાવાદ #ઉના દલિત અત્યાચાર મામલો રાજકીય મુદ્દો બન્યો છે ત્યારે માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે. માનવ અધિકાર આયોગના ચેરમેને આ મામલે અધિકારીઓ પાસે તપાસ અહેવાલ માંગ્યો છે.

    ગૌમાંસને મામલે દલિત યુવાનોને બરહેમીથી ઢોર માર મારવાના મામલે આજે દેશભરમાં ગુજરાત ચર્ચામાં આવ્યું છે. રાષ્ટ્રીય નેતાઓ પણ અહીં પીડિત દલિત પરિવારની મુલાકાતે આવી રહ્યા છે. આ સંજોગોમાં માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે.

    માનવ અધિકાર આયોગના ચેરમેન સુધીર સિંહાએ આ મામલે જિલ્લાના અધિકારીઓ પાસે સમગ્ર તપાસ અહેવાલ મંગાવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ અહેવાલ આવ્યા બાદ માનવ અધિકાર પંચ એને સરકારને સુપ્રત કરશે અને યોગ્ય જણાશે તો અલગથી તપાસની પણ માંગ કરી શકે એમ છે.
    First published:

    Tags: ઊના દલિત અત્યાચાર, દલિત અત્યાચાર

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો