Home /News /dharm-bhakti /અમદાવાદ: કુમકુમ મંદિર ખાતે સદ્દગુરુ દિનની ઉજવણી કરવામાં આવશે

અમદાવાદ: કુમકુમ મંદિર ખાતે સદ્દગુરુ દિનની ઉજવણી કરવામાં આવશે

અમદાવાદ: કુમકુમ મંદિર ખાતે સદ્દગુરુ દિનની ઉજવણી કરવામાં આવશે

સાધુ પ્રેમવત્સલદાસજી પ્રેઝન્ટેશન સાથે “જીવનમાં ચોકસાઈ (Perfection) કેળવો સફળ બનો” એ વિષય પર પ્રવચન આપશે.

સાધુ પ્રેમવત્સલદાસજી પ્રેઝન્ટેશન સાથે “જીવનમાં ચોકસાઈ (Perfection) કેળવો સફળ બનો” એ વિષય પર પ્રવચન આપશે.

તારીખ 06-01-2019 ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણીનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સદગુરુ ઉજવણી સવારે 8.00 to 12.00 કરવામાં આવશે. આ પ્રસંગે જીવન બાપાની વાતોની પારાયણ યોજાશે ધ્યાન, ધૂન, ભજન, કીર્તન કરવામાં આવશે.

આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી વચનામૃત ઉપર વિવેચન કરશે અને સાધુ પ્રેમવત્સલદાસજી સવારે 11:00 વાગે “જીવનમાં ચોકસાઈ (Perfection) કેળવો સફળ બનો” એ વિષય ઉપર પ્રેઝન્ટેશન સાથે પ્રવચન આપશે. અંતમાં મહાન શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.
First published:

Tags: Bhajan, Kumkum swaminarayan temple maninagar, Maninagar, Satsang sudharas, Swami aanandpriyadasji, અમદાવાદ, ઉપાસના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો