Home /News /dharm-bhakti /રામનવમીના દિવસે કરો આ કામ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

રામનવમીના દિવસે કરો આ કામ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

રવિવારે રામનવમી છે. ત્યારે રામનવમીના દિવસે આ 10 કામ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. રામનવમીના દિવસે સાચા દિલથી અને મનથી ભગવાનની પુજા કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રામનવમીના દિવસે અચુક કરો આ 10 કામ.



  • રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરવી.

  • રામનવમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂઆત કરી શકાય. જેમ કે નવા ઘરમાં પ્રવેશ, કારની ખરીદી કરવી વગેરે જેવા કામ કરી શકો છો.

  • રામનવમીના દિવસે સિદ્ધિદાત્રી માતાની પુજા કરવી, અને તમારી શક્તિ પ્રમાણે માતા દુર્ગાના નામથી દિપ પ્રજ્વલિત કરવો.

  • રામનવમીના દિવસે ગરીબોને અથવા તો અંધ લોકોને દાન કરવું

  • કુવારી કન્યાઓને ભોજન કરાવવું. અને યથાશક્તિ મુજબ ભેટ આપવી.

  • કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ મહત્વનો દિવસ છે.

  • શ્રીરામ નવમીના દિવસ રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલિસા, બજરંગ બાણ, સુંદર કાન્ડ વગેરેના પાઠ કરવા.

  • સાચા દિલથી પૂજા-અર્ચના કરીને રામ રામ નામના જપ કરવા.

First published:

Tags: Bhakti, Dharm, Dharm Bhakti