Home /News /dharm-bhakti /Ram Navami 2023: રામ નવમી આ 4 રાશિઓ માટે અત્યંત શુભ, નોકરીમાં પ્રમોશનના છે યોગ

Ram Navami 2023: રામ નવમી આ 4 રાશિઓ માટે અત્યંત શુભ, નોકરીમાં પ્રમોશનના છે યોગ

આ રામનવમી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાની છે.

દેવધરના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુગદલે ન્યૂઝ 18 લોકલને જણાવ્યું કે આ વખતે રામનવમી પર મેષ, વૃષભ, સિંહ અને તુલા રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. ચાલો એક નજર કરીએ આ રાશિઓ પર....

  • Local18
  • Last Updated :
દેવઘર. હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે શ્રીરામ ભક્ત હનુમાનની પૂજા કરવામાં આવે છે. દર વર્ષના ચૈત્ર માસના શુક્લ પક્ષને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. વૈદ્યનાથ ધામના જાણીતા જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુદગલે જણાવ્યું કે આ વર્ષે રામનવમી 30 માર્ચે ઉજવવામાં આવશે. આ રામનવમી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાની છે.

દેવધરના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુગદલે ન્યૂઝ 18 લોકલને જણાવ્યું કે આ વખતે રામનવમી પર મેષ, વૃષભ, સિંહ અને તુલા રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. ચાલો એક નજર કરીએ આ રાશિઓ પર....

આ પણ વાંચો:  Chaitra Navratri 2023 : મહા અષ્ટમીના દિવસે ભૂલ્યા વિના કરી લેજો આ અસરકારક ઉપાય, આખુ વર્ષ ધમધોકાર ચાલશે ધંધો-રોજગાર

મેષ રાશિ: આ રાશિના જાતકો માટે આ રામનવમી ખૂબ જ વિશેષ રહેશે. મેષ રાશિના જાતકો પર શનિ મહારાજની વિશેષ કૃપા રહેશે. ભગવાન બજરંગબલી સાથે સાથે મા જગદંબાની પણ કૃપા રહેશે. જાતકોને આર્થિક લાભ થશે.

વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે આ રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં વિશેષ લાભ થશે. નવું વાહન ખરીદી શકો છો. આર્થિક લાભ થશે.

" isDesktop="true" id="1362724" >

સિંહ રાશિ: આ રાશિના જાતકો માટે આ રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે. સિંહ રાશિના જાતકો ઉપર આ રામનવમીએ ભગવાન શ્રીરામ અને ભગવાન હનુમાનની વિશેષ કૃપા રહેશે. સ્વાસ્થ્ય સુખની પ્રાપ્તિ થશે. આર્થિક ઉન્નતિ થશે. નોકરિયાત લોકોનું પ્રમોશન થવાની સંભાવના છે.

તુલા રાશિ: આ રાશિના જાતકો માટે આ રામ નવમી ખૂબ જ ખાસ રહેશે. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરીમાં પદોન્નતિના યોગ છે.

આ પણ વાંચો:  Ram Navami 2023: રામ નવમીએ બની રહ્યા છે ખૂબ જ દુર્લભ યોગ, 3 રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે


આ મંત્રોચ્ચારથી થશે વિશેષ લાભ


જ્યોતિષાચાર્ય પંડિત નંદકિશોર મુગદલ જણાવે છે કે, રામનવમીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઇએ. આ સાથે જ 'ઓમ હમ હનુમતે નમ:'નો મંત્રોચ્ચાર કરવો જોઇએ. આ સાથે જ કિસ્કિંધા કાંડમાં એક ચોપાઇ છે, 'કવન સૌ કાજ કઠિન જન માહી જોય નહીં હો તાત તુમ પાહી', આ ચોપાઇને 108 વાર બોલવાથી મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય સિદ્ધ થઇ જશે.
First published:

Tags: Astro, Dharm Bhakti, Hanuman, Horoscope, Lord Ram

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો