Home /News /dharm-bhakti /માઘ પૂર્ણિમાનો દિવસ આ 4 રાશિના જાતકો માટે વરદાન સમાન, મા લક્ષ્મીની કૃપાથી વેપારમાં થશે મહાલાભ
માઘ પૂર્ણિમાનો દિવસ આ 4 રાશિના જાતકો માટે વરદાન સમાન, મા લક્ષ્મીની કૃપાથી વેપારમાં થશે મહાલાભ
અમુક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે.
આ વર્ષે માઘ પૂર્ણિમા 5 ફેબ્રુઆરીએ છે. હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાન અનુસાર કરવામાં આવે છે.
આ વર્ષે માઘ પૂર્ણિમા 5 ફેબ્રુઆરીએ છે. હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાન અનુસાર કરવામાં આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે ગ્રહોનો વિશેષ સંયોગ થઈ રહ્યો છે.
જ્યોતિષીય ગણતરી મુજબ માઘ પૂર્ણિમાના શુભ દિવસે અમુક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. આ રાશિના લોકો માટે 5 ફેબ્રુઆરીનો દિવસ વરદાન સમાન સાબિત થશે.