Home /News /dharm-bhakti /ખરમાસ શરૂ થતાં જ આ 4 રાશિઓના આવશે 'અચ્છે દિન', ધનલાભની સાથે નોકરી-વેપારમાં પણ થશે ફાયદો
ખરમાસ શરૂ થતાં જ આ 4 રાશિઓના આવશે 'અચ્છે દિન', ધનલાભની સાથે નોકરી-વેપારમાં પણ થશે ફાયદો
આ રાશિઓ માટે શુભ રહેશે ખરમાસ
kharmas 2022-2023 : ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ખરમાસનું વિશેષ મહત્વ છે. ખરમાસ શરૂ થતાની સાથે જ લગ્ન-વિવાહ સહિત અન્ય અનેક પ્રકારના માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે.
kharmas 2022-2023 : ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ખરમાસનું વિશેષ મહત્વ છે. ખરમાસ શરૂ થવાની સાથે જ લગ્ન-વિવાહ સહિતના અન્ય તમામ પ્રકારના માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. હિન્દુ પંચાંગ અનુસાર ખરમાસ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી રહેશે.
જ્યોતિષ ગણનાઓ અનુસાર ખરમાસમાં કેટલીક રાશિના જાતકો પર તમામ ગ્રહોની વિશેષ કૃપા રહેશે. ગ્રહ નક્ષત્રોના પરિવર્તનની સીધી અસર માનવીય જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણિત તમામ12 રાશિઓ પર તેની અસર જોવા મળે છે. ચાલો જાણીએ ખરમાસ કઇ રાશિઓ માટે શુભ રહેશે....