Home /News /dharm-bhakti /ભરૂચઃહનુમાનજીને 2500કિલોનો મહાલાડુનો ભોગ ધરાવાયો

ભરૂચઃહનુમાનજીને 2500કિલોનો મહાલાડુનો ભોગ ધરાવાયો

ભરૂચ આજરોજ હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે મહાબલીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

ભરૂચ આજરોજ હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે મહાબલીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
    ભરૂચ આજરોજ હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે મહાબલીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

    hanumanji

    આજે ચેત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતીની ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના કસક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે આજના વિશેષ દિવસે હનુમાનજીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

    મંદિરના સંચાલકો દ્વારા હનુમાનજીને ૨૫૦૦ કિલોના એક લાડુનો ભોગ ધરાવાયો હતો જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.રોકડીયા હનુમાન મંદિરે છેલ્લા પાંચ વર્ષથી હનુમાનજીને મહાલાડુંનો ભોગ ધરાવવામાં આવે છે.
    First published:

    Tags: ગુજરાત, ધર્મભક્તિ, હનુમાન જયંતિ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો