Chaitra Navratri 2022: ચૈત્ર નવરાત્રીનો અવસર મા દુર્ગા (Maa Durga) ને પ્રસન્ન કરીને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે યોગ્ય છે. આજે 2 એપ્રિલ શનિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા (Chaitra Navratri 2022 Puja) કરવામાં આવે છે. દરેક દેવીઓની અલગ અલગ મનપસંદ વસ્તુઓ હોય છે. આવી સ્થિતિમાં, તમારી રાશિ (Rashifal) અનુસાર, મા દુર્ગાને ભોગ ધરાવો અથવા મા દુર્ગાને પ્રસાદ ચઢાવો જોઈએ. આ ઉપરાંત નવરાત્રિ (Navratri) ના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોને અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરી શકાય છે. ચાલો તેના વિશે જાણીએ.
ચૈત્ર નવરાત્રી 2022 નવ દેવીઓનો ભોગ
નવરાત્રિનો પ્રથમ દિવસઃ મા શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરો. રોગ, ખામી અને પરેશાનીઓ દૂર થશે.
મીન : નવરાત્રિ દરમિયાન દુર્ગાની પૂજા કરતી વખતે મીન રાશિના લોકોએ પંચમેવ અર્પણ કરવું જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ અને માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News 18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર