Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 20 February 2022: આ રાશિના જાતકોને અટકેલા કામ સાંજ સુધીમાં થશે પૂર્ણ, જાણો આપનું રાશિફળ
Aaj nu Rashifal, 20 February 2022: આ રાશિના જાતકોને અટકેલા કામ સાંજ સુધીમાં થશે પૂર્ણ, જાણો આપનું રાશિફળ
આજનું રાશિફળ
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 20 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 20 February 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 20 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 20 February 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).
મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમને મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે.
વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. આજીવિકાના ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓનો આદર અને સહયોગ પણ પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ ઝઘડામાં ના પડો. રાત્રે પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની સંભાવના રહેશે.
મિથુન રાશિફળ (Gemini):ગણેશજી કહે છે, આજનો દિવસ સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ બની રહી શકે છે. રાજકીય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોથી સફળતા મળશે. સરકાર અને સત્તા વચ્ચેના જોડાણનો લાભ તમને મળી શકે છે. અધિકારી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે. નવી ડીલ દ્વારા પ્રતિષ્ઠા વધી શકે છે.
કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, આજનો દિવસ પુત્ર, પુત્રીની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથએ વ્યવહાર ના કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે.
સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, તમારે કડવાશને મીઠાશમાં રૂપાંતરિત કરવાની કળા શીખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમયે થવાની સંભાવના છે. રાત્રિનો સમય પ્રિયજનોને મળવામાં અને આનંદમાં પસાર કરવામાં આવશે
કન્યા રાશિફળ (Virgo):ગણેશજી કહે છે, આજે તમારો દિવસ મિશ્રિત રહેશે, પરંતુ સ્વાસ્થ્ય નરમ રહેશે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારી વાતોને લીધે કોઈની સાથે મતભેદો અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે તેથી સાવધાન રહો.
તુલા રાશિફળ (Libra):ગણેશજી કહે છે, આજે કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈપણ સ્પર્ધામાં સફળતાના સમાચારોને લીધે મનમાં આનંદ થશે. કોઈપણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, આજે વૃશ્ચિક રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓના રોગમાં વધારો થઈ શકે છે. નોકરી-વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયો કાળજીપૂર્વક લો. તમારે જોખમી કાર્ય ટાળવું પડશે.
ધન રાશિફળ (Sagittarius): ગણેશજી કહે છે, આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તે ઉકેલાઈ શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ મળશે. વિરોધીઓ પરાજિત થશે.
મકર રાશિફળ (Capricorn):ગણેશજી કહે છે, આજે આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારી નિભાવી શકાય છે. મુસાફરીની સ્થિતિ સુખદ અને લાભકારી રહેશે. સાંજથી રાત સુધી તમને પ્રિયજનોના દર્શન તેમજ શુભ સમાચાર મળશે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ અને લાભ મેળવી શકો છો.
કુંભ રાશિફળ (Aquarius): ગણેશજી કહે છે, આજે તમને ભાગ્યનો સહયોગ મળશે. રોજગાર-વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળશે. બપોરે કોઈપણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે.
મીન રાશિફળ (Pisces):ગણેશજી કહે છે, આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા- વાણીથી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. કેટલાંક લોકો આજે વધુ વ્યસ્ત હોઈ શકે છે. (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર