Home /News /business /Rail Budget 2021: ટ્રેનો અને મેટ્રો રેલ નેટવર્ક અંગે બજેટમાં મોટી જાહેરાતો, ક્લિક કરીને જાણી લો
Rail Budget 2021: ટ્રેનો અને મેટ્રો રેલ નેટવર્ક અંગે બજેટમાં મોટી જાહેરાતો, ક્લિક કરીને જાણી લો
ભારતીય રેલવેની ફાઈલ તસવીર
ભારતીય રેલવે અને દેશભરમાં મેટ્રો રેલવે નેટવર્કના વિસ્તાર માટે મોટી જાહેરાતો કરી છે. બ્રોડગેજ રુટોને 100 ટકા વિદ્યુતિકરણ ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સિતારમન (FM Nirmala Sitharaman)એ બજેટ 2021માં (Budget 2021) ભારતીય રેલવે (Indian Railways) અને દેશભરમાં મેટ્રો રેલવે નેટવર્કના વિસ્તાર માટે મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની એક રેકોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં 1,07,100 કરોડ રૂપિયા પૂંજીગત વ્યય માટે છે. સરકારનું લક્ષ્ય રાખ્યું છે કે બ્રોડગેજ રુટોને 100 ટકા વિદ્યુતિકરણ ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવશે. જ્યારે ડેડિકેટિક ફ્રેટ કોરિડોર માટે પણ સરકારે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી અનુસાર ભારતીય રેલવેએ ભારત માટે એક રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર કરી છે. આ યોજનાને 2030 સુધી 'ભવિષ્ય માટે રેલ તૈયાર' તંત્રનું સર્જન કરવાનું છે.
DFCCIL માટે જાહેરાતો ઉદ્યોગ માટે પરિવહન ખર્ચને ઓછી કરવા માટે મેક ઈન ઇન્ડિયાને સમર્થન આપવા માટે અમારી રણનીતિનો મુખ્ય બિંદુ છે. આ સંભાવના છે કે પશ્વિમી સમર્પિત ભાડા કોરિડોર અને પૂર્વી ડીએફસી જૂન 2022 સુધી ચાલુ થશે. 2021-22માં પૂર્વ ડીએફસીનો સોનનગર-ગોમો ખંડ (263.7 કિલોમિટર) પીપીપી મોડમાં શરુ કરવામાં આવશે. 274.3 કિલોમિટરને ગોો દાનકુની ખંડ પણ તેના તરત જ ચાલું કરવામાં આવશે. ભાવી સમર્પિત ભાડા કોરિડોર પરિયોજનાઓને નિશ્ચિત કરવામાં આવશે. નામતઃ ખડગપુરથી વિજયવાડા સુધી પૂર્વી તટ કોરિડોર, ભુસાવલથી ખડગપુરથી દાનકુની સુધી પશ્વિમી કોરિડોર અને ઇટારસીથી વિજયવાડા સુધી ઉત્તર દક્ષિણ કોરિડોર. પ્રથમ ચરણમાં વિસ્તૃત પરિયોજના રિપોર્ટ નિષ્પાદિત કરાશે.
બ્રાડગેર રૂટ વિદ્યુતિકરણ બ્રોડગેજ રુટ કિલોમિટર (આરકેએમ)ના 46,000 આરકેએમ અર્થાત 1 ઓક્ટોબર 2020સે 41,548 આરકેએમથી 2021ના અંત સુધી 72 ટકા વિસ્તાર સુધી પહોંચવાની સંભાવના છે. બ્રોડગેજ રૂટોનો 100 ટકા વિદ્યુતીકરણ ડિસેમ્બર 2023 સુધી પુરું થઈ જશે.
યાત્રી સુવિધા અને સુરક્ષા માટે યાત્રીઓ માટે એક સારી યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે પર્યટક રૂટો ઉપર સૌદર્યપરક રુપથી ડિઝાઈન કરવામાં આવેલા બિસ્તાડોમ એલએચબી કોચનો આરંભ કરવામાં આવશે.
કેટલાક વર્ષોમાં સુરક્ષાના ઉપાયોના પરિણામ પ્રાપ્ત થયા છે. આ પ્રયાસને વધારે સુદ્રઢ કરવા માટે ભારતીય રેલવેએ ઉચ્ચ ઘનત્વ નેટવર્ક અને કેટલાક ઉપયોગ કરવામાં આવેલા નેટવર્ક રુટોને દેસી રૂપથી વિકસિત સ્વચાલિત ટ્રેન સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરવામાં આવશે. જે માનવીય ત્રુટીના કારણે ટ્રેનની ટક્કરને સમાપ્ત કરશે.
રેલવેને આપ્યા 1,10,055 કરોડ રૂપિયા રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની રેકોર્ડ રાશી આપી છે. જેમાં 1,07,100 કરોડ રૂપિયા પૂંજીગત વ્યય માટે છે.
" isDesktop="true" id="1068668" >
મેટ્રો રેલ નેટવર્ક માટે જાહેરાત કુલ 702 કિલોમીટર પરંપરાગત મેટ્રો પરિચાલનમાં છે. તથા 1016 કિલોમિટર મેટ્રો આરઆરટીએસ 27 શહેરોમાં નિર્માણાધીન છે. બે નવી પ્રૌદ્યોગિકી અર્થાત મેટ્રોલાઈન અને મેટ્રોનિયો સમાન અનુભવ સુવિધાની સાથે અપેક્ષાકૃત કમ ખર્ચ ઉપર મેટ્રો રેલ તંત્ર પ્રદાન કરવા માટે ટીયર-2 શહેરોમાં સુરક્ષા અને ટીયર -1 શહેરોમાં પરિધિ ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર