Home /News /bharuch /ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી,કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છેઃઅહેમદ પટેલ

ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી,કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છેઃઅહેમદ પટેલ

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે આજે અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારી બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી.કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે.હવે કોંગ્રેસ સરકાર આવશે.એએમસી બોડકદેવ કોમ્યુનિટિ હોલમાં આ બેઠક મળી હતી. કોંગ્રેસની કારોબારીમાં 2017ની વિધાનસભા ચુંટણી જીતવા મંથન કરાયું હતું. અહેમદ પટેલે વધુમાં કહ્યુ કે ટિકિટ માટે કોઇની ભલામણ ચાલશે નહી.

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે આજે અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારી બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી.કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે.હવે કોંગ્રેસ સરકાર આવશે.એએમસી બોડકદેવ કોમ્યુનિટિ હોલમાં આ બેઠક મળી હતી. કોંગ્રેસની કારોબારીમાં 2017ની વિધાનસભા ચુંટણી જીતવા મંથન કરાયું હતું. અહેમદ પટેલે વધુમાં કહ્યુ કે ટિકિટ માટે કોઇની ભલામણ ચાલશે નહી.

વધુ જુઓ ...
    કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે આજે અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારી બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી.કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે.હવે કોંગ્રેસ સરકાર આવશે.એએમસી બોડકદેવ કોમ્યુનિટિ હોલમાં આ બેઠક મળી હતી. કોંગ્રેસની કારોબારીમાં 2017ની વિધાનસભા ચુંટણી જીતવા મંથન કરાયું હતું. અહેમદ પટેલે વધુમાં કહ્યુ કે ટિકિટ માટે કોઇની ભલામણ ચાલશે નહી.

    ahemad patel1

    ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કહ્યુ હતું કે,કોંગ્રેસ સીએમ પદના ઉમેદવાર જાહેર નહી કરે.દિલ્હી હાઇકમાન્ડ ચુંટણી જીત્યા બાદ ઉમેદવાર જાહેર કરશે.ચુંટણી જીત્યા બાદ ધારાસભ્ય નક્કી કરશે કે સીએમ કોણ હશે.ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ચુંટણી લડાશે.કોંગ્રેસના નેતાઓ એક થાય અને કામ કરે
    લોકો પાસે જવું જોઇએ જેથી ખબર પડે કે તેમના નેતા છો.
    શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર મહત્વપુર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, હું મારી વાત પર અડગ છું 2017 કે તે પછી પણ હું સીએમની રેશમાં નહી હોવું.
    First published:

    Tags: શંકરસિંહ વાઘેલા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો