ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Numerology Suggestions 12 May: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, તો ચાલો જાણીએ કેવા હોય છે 3 વાળા જાતકો......
Shukrawar Ke Totke: શુક્રવારના દિવસે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીની પૂજા માટે સમર્પિત હોય છે. આ દિવસે તમારા મનમાં મા લક્ષ્મીનું ધ્યાન કરો અને કનકધારા સ્ત્રોત અથવા શ્રીસૂક્તનો પાઠ કરો, તો તમારા ઘરમાં દેવી લક્ષ્મી પ્રસન્ન રહેવા સાથે સંપન્ન રહે છે. તેમની કૃપાથી પારિવારિક સુખ-શાંતિ વધે છે અને તમે સુખી અને સમૃદ્ધ રહેશો. તમારી સંપત્તિ વધે છે અને તમે ધન્ય છો. આજે અમે તમને મા લક્ષ્મીની પૂજા કરવાની 5 સરળ રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમને સુખ-સમૃદ્ધિ મળશે. ...
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (CHSL) પરીક્ષા 2023 હેઠળ અનેક પોસ્ટ્સ (SSC CHSL Recruitment 2023)માં ભરતી માટે અરજીઓ મંગાવી છે...
પ્રમોશન મેળવવું કર્મચારીઓને ગમતું હોય છે, પરંતુ તેના માટે કામ કરવાની પદ્ધતિમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. ખાસ કરીને ઓફિસમાં ટીમ સાથે કોર્ડિયલ રિલેશન બનાવવા પડે છે...
જે ઉમેદવારો NTRO Bharti 2023 માટે અરજી કરવા માગે છે તે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી કોઈ વિષયમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ સાથે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ...
Guruwar Upay: ગુરૂવારનો દિવસ ભગવાનનો વિષ્ણુને સમર્પિત હોવાનું કહેવાય છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો આર્થિક તંગી દૂર થાય છે ઘરમાં પૈસાની આવક રહે છે. ...
વિદેશ જવા અને વિઝા મેળવવા માટે અમુક પ્રોસેસમાંથી દરેકને પસાર થવું પડે છે. તેમાં જે પણ કોર્સ હોય, યુજી, પીજી કે સર્ટિફિકેટ, ડિપ્લોમા તેમાં ભાષાની ટેસ્ટ આપીને તમારે તે ભાષા અંગે તમારા નોલેજનો પરિચય આપવો પડે છે...
જો તમે પણ નોકરીની શોધ કરી રહ્યાં છો, તો આર્ટિકલ તમારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે અમે આપને કેટલીક એવી વેબસાઈટ્સ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમને નોકરી શોધવામાં મદદ કરશે...
આપણે સૌ જાણીએ છીએ કે ટેક્નોલોજીની દુનિયામાં આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની માંગ કેટલી હદે વધી રહી છે. આ ફિલ્ડમાં કરિયર બનાવવા ઇચ્છતા અને સ્કિલ્સ ધરાવતા લોકો માટે સેલેરી પેકેજની કોઇ કમી નથી...
Numerology May Monthly Analysis: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, તો ચાલો અંકશાસ્ત્ર પરથી જાણીએ કેવો રહેશે તમારો મે મહિનો ...
Numerology Suggestions 10 May: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. આપણા નામની આપણા જીવન પર ખૂબ જ અસર થતી હોય છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે બાળક અને બિઝનેસનું નામ રાખશો તો તમને ચોક્કસ ફાયદો થશે ...
Budhwar Ke Upay: ભગવાન ગણેશ પોતાના ભક્તોની નાની નાની પૂજાથી પ્રસન્ન થઈ જાય છે. ગૌરીના પુત્ર ગણેશજીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. બુધવારે આ ઉપાય કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ...
કોરિયન બ્યૂટી (Korean Beauty)માં પણ ચોખાના પાણીને સ્કિન કેર માટે વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ઘણા લોકો વાળને મુલાયમ બનાવવા અને લંબાઈ વધારવા માટે ચોખાના પાણીથી વાળ પણ ધોવે છે. પરંતુ ઘણા ઓછા લોકો તેનો ઉપયોગ ઘરની સફાઈ (Rice Water For Cleaning) માટે જાણે છે....
રાઘવ આમ આદમી પાર્ટીના નેતા છે. બન્નેના રિલેશનશીપની વાતોને હવે તેમની સગાઈની તારીખ સામે આવ્યા બાદ કન્ફર્મેશન મળી ગયું છે. 13 મેના રોજ રાધવ અને પરિણિતી સગાઈ કરવા જઈ રહ્યાં છે. આપના નેતા સંજીવ અરોડા તેમને શુભેચ્છા આપી ચૂક્યા છે....
Share Market Bull Ridding: એક્સપર્ટનું માનવું છે કે નિફ્ટી આગામી સમયમાં 18600ના સ્તરને પાર કરી શકે છે. તેમજ નીચે 18000 ના સ્તરે મજબૂત ટેકા વચ્ચે આગામી 3-4 સપ્તાહમાં આ 10 શેર તમારા માટે રુપિયાના ઢગલા કરી શકે છે. ...
9 હજારની Smart Watch પર 80% છૂટ, ખરીદી કરવા લોકોની પડાપડી, જુઓ આવા જોરદાર છે ફીચર્સ
ઉદયપુરમાં આ જગ્યાએ અદ્ભુત રબડી મળે છે, પ્રવાસીઓ સ્વાદના દિવાના
PHOTOS: નવા સંસદ ભવનમાં જામનગરના પડદાં, જાણો તેની વિશેષતાઓ