ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Hindu dharm: હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજામાં અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી એક છે અનેક પ્રકારના ફૂલો....
SEBI Pan Aadhaar card Link: પાન આધાર કાર્ડ લિંક કરાવ્યું નહીં હોય તેવા શેરબજારના રોકાણકારોને 31 માર્ચ બાદ નુકસાન જઈ શકે છે. સેબીએ જણાવ્યું છે કે આવા ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સ 1 એપ્રિલથી કોઈ સોદા કરી શકશે નહીં....
Lord Vishnu Puja: ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને બળવાન કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ દિવસે શ્રી હરિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે....
તાજેતરમાં લોન્ચ થયેલ AI ChatGPTએ ખૂબ જ ચર્ચા જગાવી છે. તેના કારણે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ લોકોની નોકરી ખાઈ જશે. જોકે તેનો યોગ્ય ઉપયોગ કરતા આવડે તે તમે ચેટબોટની મદદથી રુપિયા પણ બનાવી શકો છો. આવો જોઈએ કેવી રીતે......
Tax Savings For NRI: જો તમે NRI છો અથવા તો તમારા કોઈ સગા NRI છે અને ભારતમાંથી કોઈપણ પ્રકારે આવક મેળવે છે તો સેક્શન 195 હેઠળ ટીડીએસ ચૂકવવો પડે છે. જોકે આ રીતે ટેક્સને ઘટાડી શકો છો....
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી અનેક લાભ થાય છે. બેન્ક ખાતુ ખોલાવવા માટે KYC ખૂબ જ જરૂરી છે, જેનાથી તમે સરળતાથી આવકવેરા રિટર્ન માટે ફાઈલ કરી શકો છો....
Nimbu ke Upay: ઘણી વખત તનતોડ મહેનત પછી પણ નસીબ સાથ નથી આપતું અને સફળતા મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર મદદગાર સાબિત થઈ શકે છે. ખાસ કરીને વાસ્તુશાસ્ત્રમાં અપાયેલો લીંબુના ઉપાય રાહતરૂપ સાબિત થઈ શકે છે....
Woman's Day Investment Tips: બજારમાં અનેક ઉતાર ચઢાવ છે જોકે આ બધા વચ્ચે પણ કેટલાક એવા રોકાણ વિકલ્પો છે જેમાં મહિલાઓને તગડો ફાયદો થઈ શકે છે. તેમજ એકવાર તેમાં રોકાણ કર્યા પછી તેમને બીજી કોઈ ગજર રહેશે નહીં....
Why you should invest in Dividend Yield Fund: ડિવિડન્ડ યીલ્ડ ફંડમાં રોકાણ કરવાના શું ફાયદા હોય છે? તેમજ કોણે તેમાં રોકાણ કરવું જોઈએ? આવા અનેક સવાલ રોકાણકારોના મનમાં ઉઠતાં હોય છે....
Shani Uday 2023: શનિદેવનો ફરીથી પોતાની મૂલત્રિકોણ રાશિ કુંભમાં ઉદય થયો છે. જેના કારણે તમામ રાશિઓ પ્રભાવિત થશે. ચાલો જાણીએ કે શનિના ઉદયથી કઈ રાશિના સારા દિવસ શરુ થશે....
Lakshmi Jayanti 2023: દેવી લક્ષ્મીની જન્મજયંતિ લક્ષ્મી જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો જન્મ ફાગણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી જયંતિ મહત્વપૂર્ણ દિવસ છે....
એક ઇન્ટરવ્યુમાં પોતાના બાળપણને યાદ કરતા સમયે તેમનું દર્દ છલકાઇ આવ્યું હતું. પોલિટિશિયન અને એક્ટ્રેસ ખુશ્બુએ કહ્યું, 'મને લાગે છે કે જ્યારે બાળક સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે તે બાળકને જીવનભર પીડા આપે છે....
LIC on Adani Group Stocks: અદાણી ગ્રુપ વિશે હિડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) ના રિપોર્ટ બાદ LIC અને SBI જેવી સંસ્થાઓના તેમાં એક્સપોઝરને લઈને અનેક સવાલ ઉઠ્યાં હતાં. જોકે હાલમાં જ Adani Group ના ટોપ મેનેજમેન્ટને મળ્યા પછી LICના સીઈઓ સિદ્ધાર્થ મોહંતીએ ખૂબ મોટી વાત કરી હતી....
Holika dahan 2023 Muhrut: આ વર્ષે હોળીને લઇ ઘણી અસમંજસની સ્થિતિ છે. હોળી 6 માર્ચે પ્રગટાવશે કે 7 માર્ચે. હોલિકા દહન સાંજે કરવામાં આવે છે. પરંતુ, 6 માર્ચની સાંજે પૂર્ણિમાની સાથે ભદ્રા પણ છે. ભદ્રા 04 કલાક 18 મિનિટથી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 7 માર્ચની સવારે 05 કલાક 14 મિનિટ સુધી ચાલશે. ચાલો જાણીએ સમગ્ર માહિતી....
Shani Pradosh vrat sadesati upay: ફાગણ મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત 4 માર્ચ, શનિવારે છે. માટે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત આવવાના કારણે પ્રદોષ વ્રતનું મહત્વ વધી જાય છે. શનિની સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય આજના દિવસે કરી શકો છો....
આ દેશોમાં વિઝા વગર મળશે પ્રવેશ, એકદમ સસ્તામાં કરો વિદેશ યાત્રા, આ દેશ સૌથી સસ્તો
શ્રીફળ ન વધેરવાના નિયમનો જાહેરમાં હુલારિયો, તંત્રની વ્યવસ્થા ભાંગી પડી!
PHOTOS: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર