ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Chaitra Navratri 2023 Upay: ચૈત્ર નવરાત્રિથી આગામી નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચથી શરૂ થઈ રહી છે....
Credit Card Reward Point Use: ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતાં મોટાભાગના લોકોને તેના રિવોર્ડ પોઈન્ટના સાચા ફાયદાઓથી અજાણ હોય છે. આ રિવોર્ડ પોઈન્ટથી તમે હજારો રુપિયા બચી જાય તેવા ફાયદા પણ મેળવી શકો છો. જોકે આ ફાયદાઓ ક્રેડિટ કાર્ડના પ્રકાર મુજબ અલગ અલગ હોય છે....
ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચિની એકાદશી (Papmochini Ekadashi 2023)નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પાપમોચિની એકાદશી એટલે પાપોનો નાશ કરનારી એકાદશી. હિન્દી વર્ષની આ છેલ્લી એકાદશી છે. એકાદશી પર લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરે છે....
આ વર્ષે ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. આ ચૈત્ર નવરાત્રી કઈ રાશિને લાભ કરાવશે?...
16 માર્ચે સવારે 10:54 વાગ્યે બુધનું મીન રાશિમાં ગોચર થયું . તે 16 માર્ચથી 31 માર્ચ સુધી બપોરે 03:01 વાગ્યે મીન રાશિ (Pisces)માં રહેશે. બુધનું આ રાશિ પરિવર્તન મેષ, મિથુન, સિંહ સહિત 7 રાશિના જાતકો (Zodiac Sign) માટે ચેતવણીની ઘંટડી સમાન છે, કારણ કે તેમને કરિયર, પૈસા, સ્વાસ્થ્ય વગેરે સંબંધિત બાબતોમાં નુકસાન અથવા જોખમ સહન કરવું પડી શકે છે....
IRCTC tourism: માં વૈષ્ણોદેવી સહિત 5 દેવી સાઈટનું આ ખાસ ટૂર પેકેજ 5 દિવસ અને 6 રાતનું રહેશે....
Kharmas 2023: સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે જો કોઈ કાર્ય શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવે તો તે કામમાં સફળતા મળે છે, જો કે ધાર્મિક રીતે કેટલાક દિવસો એવા હોય છે જેને અશુભ માનવામાં આવે છે. ખરમાસ આમાંથી એક છે. ખરમાસમાં શુભ કાર્યો કરવા નિષેધ માનવમાં આવે છે....
સ્વરા સાઉથ ઈન્ડિયન બ્રાઈડના લુકમાં જોવા મળી હતી. લગ્નના દિવસે સ્વરા ભાસ્કરે મરુન અને સોનેરી રંગની સાડી પહેરી હતી, જેની સાથે મરુન અને ગોલ્ડર કલરના ઘરેણા પહેર્યા હતા. હાથમાં મહેંદી, લાલ બંગડી, નાકમાં નથ અને વાળમાં ગજરા સાથે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી....
ક્યારેક આલિયા ભટ્ટને તેના IQ લેવલને લઈને તો ક્યારેક નેપોટિઝમના કારણે ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક રીતે અગાઉ આલિયાને પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની પુત્રી માનવામાં આવતી હતી. આજે અભિનેત્રીના જન્મદિવસના અવસરે અમે તમને આ ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઈ રહ્યા છે. આ વાત અંગે ખુદ આલિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું....
Meen sankranti 2023: સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે તેની સંક્રાંતિ થઈ હોવાનું કહેવાય છે. આજે સૂર્યએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેથી તેને મીન સંક્રાંતિ કહેવાય છે. ચાલો જાણીએ મીન સંક્રાંતિનું મહત્વ અને સ્નાન-દાનનું શુભ મુહૂર્ત....
એક સમય એવો પણ હતો, જ્યારે કપિલ પોતાના ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. આ દરમિયાન તેને દારૂની ખરાબ લત લાગી ગઈ હતી. તાજેતરમાં જ તેણે દારૂની લત અને ડિપ્રેશન સહિતના મુદ્દે ખુલીને વાત કરે છે....
Swara Bhaskar-Fahad Ahmad Wedding:બોલિવૂડ ફિલ્મ સ્ટાર સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ સ્ટાર કપલ આજે લગ્નના બંધનમાં બંધાયા છે, પરંતુ તેમના લગ્ન સાત ફેરા કે નિકાહ વગર જ થયા હતા. અહીં જુઓ કપલનું વેડિંગ આલ્બમ....
સતીશ કૌશિકના છેલ્લી ઈચ્છા (Satish Kaushik Last Wish) અધૂરી રહી ગઈ હતી. નિશાંતે જ સતીશ કૌશિકને અગ્નિદાહ આપ્યો હતો અને અસ્થિ વિસર્જન કર્યું હતું. સતીશ કૌશિકની છેલ્લી ઈચ્છા જણાવતા સમયે નિશાંત કૌશિક ખૂબ જ ભાવુક થઈ ગયા હતા....
Toll Tax Rules: સરકાર આગામી દિવસોમાં ટોલ ટેક્સની આકરણી માટે બે જબરજસ્ત ઓપ્શન પર પ્લાન બનાવી રહી છે. એક જેમાં કાર્સમાં જીપીએસ ઓપ્શન લગાવવામાં આવશે. જ્યારે બીજો ઓપ્શન આધુનિક નંબર પ્લેટથી સંબંધીત છે. જોકે આ માટે હજુ પ્લાનિંગ ચાલી રહ્યું છે....
લોસ એન્જલસમાં 95માં એકેડેમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RRRની આખી ટીમ એક સાથે જોવા મળી હતી. આ પ્રસંગે ઉપાસનાએ રેડ કાર્પેટ પર પોતાનું બેબી બમ્પ પણ ફ્લોન્ટ કર્યું હતું....
આ દેશોમાં વિઝા વગર મળશે પ્રવેશ, એકદમ સસ્તામાં કરો વિદેશ યાત્રા, આ દેશ સૌથી સસ્તો
શ્રીફળ ન વધેરવાના નિયમનો જાહેરમાં હુલારિયો, તંત્રની વ્યવસ્થા ભાંગી પડી!
PHOTOS: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર