ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Jadeshwar van: ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે 'ડમ્પિંગ સાઇટ' ઉપર નિર્માણ પામ્યું છે...
આપ નેતાએ કહ્યું કે, અમે મફત વીજળી આપવાની વાત કરી તો દિલ્હી અને પંજાબ માટે કરી બતાવ્યું છે. પંજાબમાં હજી સરકારને ચાર જ મહિના થયા છે છતાં પણ ત્યાં શક્ય થયું છે એટલે જો ગુજરાતમાં પણ સરકાર અમારી બનશે તો અહીં પણ વીજળી મફત મળવાની છે...
...
Ahmedabad Dengue: આશિષ શાહને આઠમી ઓગસ્ટના રોજ ઝાયડસ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. એ પહેલા તેમને નજીક એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તબિયતમાં કોઈ સુધાર ન આવતા ઝાયડસ રિફર કરવામાં આવ્યા હતા....
CWG 2022: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મહિલા બેડમિન્ટનની સિંગલ્સ ફાઇનલમાં પીવી સિંધુએ (PV Sindhu)ગોલ્ડ મેડલ જીતી ભારતને ગેમ્સના ઇતિહાસનો 200મો મેડલ અપાવ્યો હતો....
Ahmedabad News: દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીના આ મુસ્લિમ બહેન કમર મોહસિને રક્ષાબંધન માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે....
Raksha Bandhan star Akshay Kumar: અક્ષય કુમારે જણવ્યું હતું કે, ફિલ્મ પ્રમોશન માટે ગુજરાત તેના માટે ઘણું લકી સાબિત થયું છે. આ ફિલ્મ તેની કારકિર્દીમાં સાઈન કરેલી સૌથી ઝડપી ફિલ્મ છે. સૌથી મહત્વની વાત એ છે કે અક્ષય કુમાર દેશમાં જ્યાં જ્યાં પણ પ્રમોશન માટે જાય છે ત્યાં ત્યાં પોતાની ઓન સ્ક્રીન બહેનોને કંઈક ખાસ ગિફ્ટ આપે છે....
સરકાર દ્વારા 25 કિલો દાળ અને ચોખાના વેચાણ પર જીએસટી લાદતા હવે વેપારીઓ 26 કિલો અથવા 30 કિલોના પેકેટ બનાવશે. જીએસટીનો વિરોધ કરતી મિલો માટે સરકારે નવો નિયમ આપ્યો છે....
Gujarat latest news: અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે ટેકસટાઈલ માલિક ભરત પટેલના કહેવા પ્રમાણે કાપડ માર્કેટની પરિસ્થતિ હાલ ખૂબ જ ખરાબ છે....
રિટાયર્ડ કર્નલ જેમણે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર સામી છાતીએ બે ગોળી ખાધી હતી. કારગીલ વોરમાં દેશની સેવા કરનાર કર્નલને આજે પોતાની કિંમત ના હોવાનો અનુભવ થાય છે કારણ કે તેમના ઘર બહાર ભરાયેલા પાણી માટે તેમને 10 દિવસથી કોઈ જવાબ મળતો નથી....
અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી ગુજરાતી સિનેમાની એક ઉભરતી સ્ટાર છે, જે હવે માસિક ધર્મ પર આધારિત હિન્દી ફિચર ફિલ્મ માસૂમ સવાલમાં એક યુવાન છોકરીની અદભૂત માતાની ભૂમિકામાં જોવા મળશે....
નીતા એમ. અંબાણીના જણાવ્યા પ્રમાણે, “રમતગમતના વૈશ્વિક ફલક પર ભારત કેન્દ્રસ્થાન મેળવે એ આપણું સપનું છે”...
વિપક્ષ નેતા શહેજાદ પઠાણના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન પાસે સામાન્ય સભામાં તમામ મુદ્દા માટે કોઈ જવાબ જ નથી. ભારતીય જનતા પાર્ટીના રાજના વિકાસ પાતાળમાં જતો રહ્યો છે....
31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે....
આ સંગ્રહિત પાણી આખા વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગી બને છે. આ વર્ષે જ તેમણે 90 મણ ચણાનો પાક આ પદ્ધતિનો ઉપયોગ કરીને લીધો છે....
Photos: પાલનપુરથી આબુરોડના હાઇવે પર ભરાયા ઘૂંટણસમા પાણી, 4-5 કિમી સુધી ટ્રાફિક જામ
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ: સાનિયા અહેમદ ગામમાં 20 લોકોને બસમાંથી રેસ્ક્યૂ કરાયા
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારાના યોગ