સુરતઃશહેરના ડિંડોલી પરામાં તસ્કરોએ સાંઇબાબા મંદિરને નીશાન બનાવ્યું હતું. અને મંદિરની દાનપેટી ઉઠાવી તેમાંથી રકમ ચોરી લીધી હતી. બાદમાં આ દાનપેટીને રેલવે ફાટક પાસેની ખાડીમાં નાખી દીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે....
અમદાવાદઃRJ કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં કૃણાલના માતા-પિતાના આગોતરા જામીન મિરઝાપુર કોર્ટે માન્ય રાખ્યા છે. જો કે કૃણાલના માતા-પિતાને ગુજરાત ન છોડવા કોર્ટનું ફરમાન કરાયું છે. તેમજ રૂ.10,000ના બોન્ડ આપવા પણ આદેશ કરાયો છે....
આણંદઃ અમુલ દ્વારા આજે પશુ પલકો માટે જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું અમુલ ચેરમેન રામસિંહ પરમારની અધ્યક્ષતામાં અમુલ કેમ્પસ ખાતે યોજાયેલ સભામાં અમુલ દાણ ખાવાથી પશુઓના મોત નથી થતા પરંતુ ગળ સુંઢાંના રોગ થી મોત થતા હોવાનો ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો...
અમદાવાદઃ વિવિધ ડ્રો સ્કીમના નામે રાજયભરમાં 200થી વધુ ઓફિસો ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરનારા રાજુ મેવાડાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.હજારો લોકો પાસેથી જય ખોડીયાર મિત્ર મંડળના નામે રાજુ મેવાડા તેમજ અન્ય સાથીદારોએ કરોડો રૂપિયા ઉઘરાવી ચાંઉ કરી ગયા છે....
News : 5મિનિટ 25 ખબર, મહત્વના સમાચાર જોવો Video...
સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગરના મૂળી ગામે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી છે. ફાયરિંગમાં કોન્સ્ટેબલના હાથમાં ઇજા પહોંચી છે....
રાજકોટઃરાજકોટ B ડિવિઝન અંડરના બેડી પોલીસ ચોકીના PSI કે.જે.ચૌહાણ સસ્પેન્ડ કરી દેવાયા છે.બુટલેગરને પકડી દારૂ સગવગે કરવાના ગુનામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.23 જાન્યુઆરીએ દારૂ-બિયરની 60 પેટી પકડી હતી. કેસ માત્ર 19 પેટીનો જ નોંધતા સસપેન્ડ કરાયા છે....
અમદાવાદઃરાણીપ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી રજની પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે,'પાટીદાર અનામત આંદોલનને સમેટવા કવાયત હાથ ધરાઇ છે. અનેસરકારને મળશે ટૂંક સમયમાં સફળતા મળશે....
News Headlines : મહત્વના સમાચાર, જોવો Video...
અમદાવાદઃઆપઘાતના વધી રહેલા કેસો પર આરોગ્યપ્રધાન નીતિન પટેલે નિવેદનમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે,આત્મહત્યા કરનાર લોકોની માનસિક સ્થિતિ જાણવી જરૂરી છે.વિદ્યાર્થીઓ ભણતરના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહી આપઘાત કરે છે.હાલના શિક્ષણબોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.આવા લોકોની માનસિક સ્થિતિ મજબૂત કરવાની જરૂર છે....
એસિડ ફેંકવાની ઘટનાને પગલે ઉશ્કેરાટ ફેલાયો હતો. જેને પગલે ટોળાએ એસિડ ફેંકનાર યુવકના બાઇકને આગ ચાંપી હતી....
ઉનાઃઉનાની જશાધાર રેન્જના બીટ ગાર્ડે સોમવારે વહેલી સવારે જાતે બંદૂકમાંથી ફાયરિંગ કરીને આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતકનું નામ સંજય બેલડિટયા છે. ઉનાના કોળી યુવાનની હત્યામાં સંડોવણી હોવાની ચર્ચા વચ્ચે આપઘાત કરી લીધો છે. ગીર ગઢડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે....
વાપીઃદમણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 15 બેઠકોમાંથી 8 બીજેપી, 2 કોંગ્રેસ અને 5 અપક્ષના ફાળે ગઇ છે....
અમદાવાદઃગુજરાત યુનિ.માં ઈન્ટરનલ પરીક્ષા જ રદ કરી દેવાઇ છે.ઈન્ટરનલ પરીક્ષા સાથે વિદ્યાર્થીઓએ એસાઈનમેન્ટ તૈયાર કરવુ પડશે. 2 નવે.,15ના રોજ યોજાયેલ એકેડમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઇ હતી....
અમદાવાદઃગુજરાતભરની ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉ.ગુજરાત સહિત રાજ્યભરની ચેકપોસ્ટ પર ACBના દરોડા પડ્યા છે. થરાદ, ગુંદરી, હમીરગઢ અને સામખિયાળી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી....
ગુજરાતમાં 24 કલાક આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
જમ્મુ કાશ્મીર : ITBPની બસ આવી રીતે ખાબકી, તસવીરોમાં જુઓ અકસ્માતની ભયાનકતા
બનાસકાંઠામાં મેઘતાંડવને કારણે રોડ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ