અમદાવાદઃ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલવતા દંપતી ની આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે . ચાંદખેડા નાં પરમેશ્વર વિભાગ માં સુમિત રાવલ અને નીલિમા રાવલ નામનું આ દંપતી છેલ્લા કેટલાય સમય થી કોલ સેન્ટર ચલ્વતું હતું . ફરાર દંપતી પાસે થી પોલીસે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે....
નવી દિલ્હીઃ પુર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાને અંતિમ વિદાઇ આપવા માટે દેશભરમાંથી જિગ્ગજ નેતાઓ મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં પહોચી રહ્યા છે. વીવીઆઇપી આગમાનને કારણે નીમજ એરપોર્ટ પર વિમાનોની લેન્ડીંગને લીધે જગ્યા નાની પડી રહી છે. આ દરમિયાન સીએમ શિવરાજસિંહ ચૌહાણના વિમાન અન્ય વિમાનોની લેન્ડીંગ માટે મુશ્કેલરૂપ બની હતી...
અમદાવાદઃ થાણેથી ઝડપાયેલુ કોલ સેન્ટર કૌભાંડ માત્ર મુંબઈ સુધી સિમિતના રહ્યુ અને ધીરે ધીરે આ કૌભાંડ ગુજરાત અને અમેરિકા સુધી પહોંચુ ગયુ છે.નોંધનીય છે કે આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ગુજરાતનો સાગર ઠક્કરનુ નામ છે ત્યારે અનેક આરોપી ગુજરાતી હોવાનુ પણ સામે આવ્યુ છે.ગુજરાતના કેટલા આરોપી પોલીસ ગિરફતમાં આવી ગયા છે ત્યારે કેટલા વોન્ટેડ છે ....
અમદાવાદઃમુંબઇના થાણેના કોલ સેન્ટર કૌભાંડના તાર ગુજરાત બાદ અમેરિકા સુધી પહોચ્યા છે. આ કૌભાંડમાં અત્યાર સુધી 46 ગુજરાતી સંડોવાયેલા છે.જેમાંથી 15ની ધરપકડ કરાઇ છે જ્યારે 31ને વોન્ટેડ જાહેર કરાયા છે. કોલ સેન્ટર કૌભાંડમાં અમારા ગૃપની ગુજરાતી ન્યુઝ ચેનલ ઇટીવી દ્વારા વધુ એક પર્દાફાશ કરાયો છે....
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ વખતે દેશના જવાનો સાથે દિવાળી ઉજવશે. મનાય છે કે પીએમ આ વખતે ઉતરાખંડના માળા પોસ્ટ પર દિવાળી જવાનો સાથે ઉજવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આઇટીબીપીએ પીએમના સ્વાગતની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે હજુ આ વાતની પૃષ્ટી થઇ નથી....
મુંબઇઃબોગસ કોલ સેંટર કેસમાં હવે ભારતીય તપાસ એજન્સી બાદ અમેરીકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અને સાથે સાથે ભારતના કોલસેંટર ઉઘોગને આઘાત પહોચે તેવો નિર્ણય અમેરીકા દ્વારા લેવામાં આવ્યો છે. 4 ઓકટોબરે થાણે પોલીસ દ્વારા મીરાં રોડ પર આવેલાં સાત કોલસેન્ટરો પર રેડ પાડીને આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. તે સમયે ખુલાસો થયો હતો કે અંદાજે ૫૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે....
મુંબઇ,અમદાવાદઃ મુંબઈના 500 કરોડથી વધુના કોલ સેન્ટર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ સાગર ઠક્કર વિશે રોજ નવા ખુલાસા થતા જાય છે. રવિવારે થાણે ક્રાઈમબ્રાંચે સાગરને આ ધંધામાં લાવનારા તેના પૂર્વ બોસ જગદીશ કાનાણીને (35 વર્ષ) ઝડપી પાડ્યો છે. આ પહેલાં સાગરના પૂર્વ સાથી નીકિતા પટેલ અને આકાશ પટેલ અમેરિકાના ન્યૂજર્સીથી ઝડપાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે. કાનાણી અને નીકિતા બંનેએ જ સાગરને કોલ સેન્ટર મારફતે લોકોને ચિટિંગના દાવપેચ શીખવાડ્યા હતા....
મુંબઇઃ રુસ્તમ મુવી પરદા પર તો ઘણી વાહવાહી વસૂલી રહી છે. પણ શું તમે જાણો છો આ પટકથા પાછળ જેમની કલમ રહી છે એવા ગુજરાતી લેખક વિપુલ રાવલે આ સ્ટોરીને પરદા પર લાવવા માટે વર્ષો રાહ જોવી પડી છે. નેવી સેલર રહી ચૂકેલા વિપુલ રાવલ કઈ રીતે બૉલીવુડ તરફ વળ્યાં શું છે તેમની કહાની પણ અનેરી છે....
મુંબઇઃ મુંબઈની લોકલ ટ્રેનોમાં ભજન ગાવું હવે પડી શકશે મોંઘુ.ભજન મંડળીના નામે લોકલ ટ્રેનમાં વધી રહેલા ન્યૂસન્સને ડામવા આરપીએફએ કમર કસી છે.પ્રવાસીઓની ફરિયાદ બાદ પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેનોમાં ભજન કરતી એક ટોળકીના ત્રણ લોકોની આરપીએફએ અટક કરી હતી.આ ત્રણેયને રેલવેના નિયમોનું ઉલ્લઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો....
મુંબઈઃપરિમલ નથવાણીના માતૃશ્રીનું આજે નિધન થયું છે. જેમના અંતિમ સંસ્કાર મુંબઈના પવનહંસ સ્થિત સ્મશાન ભૂમિમાં કરાયાં છે.પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીએ મુખાગ્નિ આપી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ફાયનાન્સ હેડ,એલ.વી.મર્ચન્ટ અંતિમ વિધિમાં જોડાયા હતા....
મુંબઇઃ 2002 હિટ એન્ડ રન કેસથી સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટને પડકારતી અરજી બાદ પિડીતે પણ સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી છે અને પિડીતોને ન્યાય મળે તે માટે વિનંતી પણ કરી છે....
દિલ્હીઃભારતમાં જ નહીં દુનિયામાં ક્યાંય નહીં હોય એવું રેલવે સ્ટેશન સુરતમાં બનવા જઇ રહ્યું છે.સુરતમાં રૂ.800 કરોડના ખર્ચે PM નરેન્દ્ર મોદીના સપનાનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે....
મુંબઇઃ ગુજરાતના ભરૂચમાં ભાજપના બે નેતાઓની થયેલ હત્યા બાદ તે હત્યાકાંડની તપાસ કરી રહેલ એજન્સી NIA દ્વારા અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. તો ડી કપંનીના તમામ મેમ્બર વિરુદ્ધ એનઆઇએ શનીવારે ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરશે.તો દાઉદને લઈને એનઆયએ દ્વારા અનેક ખુલાસા કર્યા છે.1993 બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ફાંસી બાદ ઉશ્કેરાયેલા દાઉદ ભારતમાં ફરી દહેશત ફેલાવવા માગતો હતો. જાવેદ ચિકના અને જાઓએ બિજેપી અને RSSના નેતાઓની હિટલીસ્ટ તૈયાર કરી હતી.અને તેના ભાગરૂપે જ ભરૂચમાં આરએસએસ અને ભાજપના નેતા શિરીષ બંગાળી તેમજ પ્રગ્નેશ મિસ્ત્રીની 50 લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવી છે. NIA દાઉદ વિરુદ્ધ અલગથી ચાર્જશીટ ફાઈલ કરશે....
મુંબઇઃવલસાડના યુવકે મહારાષ્ટ્રના મુંબઇમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કામાઠીપુરાના રિપન ગેસ્ટ હાઉસમાં વલસાડના 30 વર્ષના મયૂર પટેલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સ્યુસાઈડ નોટમાં પત્નીને 'આઈ લવ યું' લખ્યું હતું.નાગપાડા પોલીસે ગુનો નોંધી પરિવારને જાણ કરી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ યુવકના ઘરે લગ્ન હતા લગ્નને લઇ ઘરમાં કંકાસ ચાલતો હતો....
નવી દિલ્હીઃગુજરાતના અમરેલીથી સાંસદ નારણ કાચ્છડિયાના પરના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બે ન્યાયમુર્તિઓ વચ્ચે મતભેદો થતા આ મામલાની સુનાવણી આગામી દિવસમાં બીજી બેચ સાંભળશે....
JKLMN... હથેળી પર આ અક્ષર જેવી આકૃતિઓનો અર્થ શું છે, શુભ કે અશુભ?
ભારતમાં ખુલી 'વિશ્વની સૌથી મોંઘી દુકાન', કિંમત જાણીને ચોંકી જશો
Shane Warne નું વસિયતનામું સામે આવ્યું... પત્ની-ગર્લફ્રેંડને કાણો રૂપિયો પણ ના આપ્યો